SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ७. श्रीशदवैकालिकसने एवं दृष्टान्तदान्तिकयोमिथः सादृश्यं प्रदर्य सम्प्रति यः कश्चिद् भेदस्तमाह यद्वा विहङ्गमाः पुष्पेषु तथा साधवः कुत्र रताः ? इत्याह-दानभक्तैषणे रताः इति, दीयत इति, अदायीति वा दानं दीयमानमथवा दत्तं, तच्च तद्भक्तम्-अनादिकं च दानभक्तं तस्य एषणम् अन्वेषणं तस्मिन्, अथवा दान-दत्तं, भक्तं प्रासु कम् एषणा अन्वेषणम् एतेषां समाहारद्वन्द्वे दानभक्तैषणं तस्मिन् रताः आसक्ता इत्यर्थः। बोटिक-शाक्य तापस-गैरिका-ऽऽजीवा अपि लोके श्रमणपदेनोच्यन्ते तेषां निरासार्थमुक्तं मुक्ता, इति । निहवादिष्वपि व्यवहारतो मुक्तत्वमस्त्यतस्तद्वयावृत्त्यर्थमाह-'साहुणो' इति । मधुकरा अदत्ताऽऽदानवृत्या कुसुमरसं पिबन्ति श्रमणास्तु दातृभिरदत्तस्यान्नादेजिघृक्षामपि न कुर्वते ग्रहणस्य तु कथैव केति भ्रमरापेक्षया साधूनां व्यतिरेकं दर्शयितुमाह 'दाण' इति । 'भत्त' पदेन सचित्त मपि व्यवच्छिद्यते । आधाकर्मादिदोषव्यावृत्तये 'एसणा' पदमुपानम् । यहाँ तक दृष्टान्त और दार्टान्तिककी परस्परमें समानता बतलाई है । अब उनमें जो अन्तर है उसेभी बतलाते हैं । वह अन्तर यह है कि जैसे भ्रमर पुष्पों में अनुरक्त होता है वैसे साधु गृहस्थद्वारा दिये जानेवाले अशन पान आदिके अन्वेषणमें प्रवृत्त होवें । बोटिक, शाक्य, तापस, गैरिक और आजीविक आदिभी लोकमें श्रमण कहलाते हैं उनका निराकरण करनेके लिए गाथामें 'मुत्ता' (मुक्ताः) कहा है। निह्नव आदिभी व्यवहारसे मुक्त कहलाते हैं अतः उनका निराकरण करने के लिए 'साहुणो' (साधवः) पद दिया है । भ्रमर विना दिए पुष्पके रसका पान करते हैं किन्तु श्रगण विना दिये हुएको ग्रहण करनेकी इच्छाभी नहीं करते, ग्रहण करनेको तो बात ही दूर है इस भेदको प्रगट करने के लिए 'दान' शब्द, सचित्त आहारका निराकरण करने के लिए 'भत्त' शब्द और आधाकर्मी आदि दोषवाले आहारका व्यवच्छेद करने के लिए 'एषणा' शब्द गाथामें दिया गया है। સ્વ અને પરના મોક્ષ સંબંધી સુખને સાધનારા સાધુ કહેવાય છે. એવા સાધુ, આપવામાં આવતા અશન આદિની એષણામાં પ્રવૃત્ત થાય છે, આહાર પાણુની વિશુદ્ધિમાં લીન રહે. અહીં સુધી દુષ્ટાન્ન અને દાબ્દન્તિકની પરસ્પર સમાનતા બતાવી છે. હવે તેમાં જે અંતર રહેલું છે તે બતાવે છે. તે અંતર એ છે કે-જેમ ભ્રમર પુષ્પમાં અનુરક્ત થાય છે તેમ ગૃહસ્થ આપેલા અશન પાન આદિના શોધનમાં સાધુ પ્રવૃત્ત થાય બોટિક, શાકય, તાપસ, ઐરિક અને આજીવિક આદિ પણ જનતામાં શ્રમણ કહેવાય છે, તેનું नि२२४२६५ ४२१। भाट थाम मुत्ता (मुक्ताः) बुछ निडून ५ व्यवहारे शन भुत उपाय छ, तेथी तनु निरा२१ ४२वाने साहुणो (साधवः) ५४ मा छे. ભ્રમર અણઆપેલા પુષ્પના રસનું પાન કરે છે, કિન્તુ શ્રમણ અણઆપેલાં ભજનનું ગ્રહણ કરવાની ઈચ્છા પણ કરતા નથી, પછી ગ્રહણ કરવાની વાત જ કયાં રહી ? આ ભેદને પ્રકટ કરવાને માટે જ શબ્દ, સચિત્ત આહારનું નિરાકરણ કરવાને માટે અત્ત શબ્દ, અને આધાકર્મ આદિ દષવાળા આહારને વ્યવચ્છેદ કરવાને માટે ઘણા શબ્દ ગાથામાં આપવામાં આવેલ છે. શ્રી દશવૈકાલિક સૂત્ર: ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy