SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा. २ गोचरिविधौ भ्रमरद्रष्टान्तः ननु विषमोऽयं भ्रमरदृष्टान्तः, तथाहि-भ्रमरो द्रुमाज्ञामन्तरेणैव पुष्परसमादत्त भिक्षुः पुनर्याचित्वैव, किश्च तदर्थ कदाचिदेकस्मिन्नपि दिने मुहुर्मुहुरेकं द्रुममुपैति तल्कि साधवोऽपि तथैव गृहस्थेभ्यो भिक्षां गृह्णीयुः ? किञ्च भ्रमरोऽसजी, साधवस्तु सजिनो जिनवचननिपुणाश्व, भ्रमरोऽव्रती साधवस्तु व्रतिनः, भ्रमरोऽप्रत्याख्यानी साधवस्तु प्रत्याख्यानिनः, भ्रमरोऽसंयतः साधवस्तु संयताः इत्यादिविरुद्धधर्मशालित्वादिति चेन्न, सर्वत्र दृष्टान्तस्यैकदेशिरूपत्वात, अनेकपुष्पतः पुष्पाऽक्लान्तिपूर्वककिश्चित्किञ्चिदुपादानमात्रे दृष्टान्ततात्पर्यमिति निष्कर्षः, स्फुटीकरिष्यति चैतत्सूत्रकारः स्वयम्-'महुगारसमा' इति पञ्चमगाथया ॥२॥ एतदेव विशेषणस्फोरयितुं दार्टान्तिकमाह-'एमेए' इत्यादि मूलम्-एमए समणा मुत्ता जे लोए संति साहुणो। १० ८ ११ १२ विहंगमा व पुप्फेसु दाणभत्तेसणे रया ॥३॥ प्रश्न--भ्रमरका उदाहरण विषम है, कारण यह कि उसका साधुओंके साथ ठीक मिलान नहीं होता । क्योंकि, भ्रमर वृक्षको आज्ञा प्राप्त किए विना हो पुष्परस पीता है, साधु याचना करके ही भिक्षा लेते हैं, भ्रमर एक दिनमें एकही वृक्षके पास बारम्बार जाता है और पुष्परसको पीता है साधु एक दिन बारम्बार एक गृहस्थके घरसे भिक्षा नहीं ले सकते, भ्रमर असञी होता है, साधु सञी होते हैं, भ्रमर अप्रत्याख्यानी होता है, साधु प्रत्याख्यानी होते हैं, भ्रमर असंयत होता है, साधु संयत होते हैं इत्यादि अनेक भिन्नताएँ पायी जाती हैं। उत्तर-ऐसी शंका ठीक नहीं है, क्योंकि दृष्टान्त सब जगहोंमें एकदेशीय ही होता है, 'पीड़ा न पहुंचाते हुए अनेक पुष्पोंसे थोड़ा थोड़ा लेना' इतने अंशोमें यह दृष्टान्त समझना चाहिए इस विषयका स्पष्टीकरण सूत्रकार स्वयं 'महुगारसमा' इस पांचवीं गाथामें करेंगे ॥२॥ પ્રશ્ન-ભ્રમરનું ઉદાહરણ વિષમ છે, કારણ કે તે સાધુઓની સાથે બરાબર બંધ બેસતું નથી. ભ્રમર વૃક્ષની આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના જ પુષ્પનો રસ પીએ છે. સાધુ યાચના કરીને જ ભિક્ષા લે છે. ભ્રમર એક દિવસમાં એક જ વૃક્ષની પાસે વારંવાર જાય છે અને પુષ્પરસને પાએ છે, સાધુ એક દિવસમાં વારંવાર એક ગૃહસ્થના ઘેરથી ભિક્ષા નથી લઈ શકતા. ભ્રમર અસંશી હોય છે; સાધુ સંસી હોય છે, ભ્રમર અવતી હોય છે; સાધુ વતી હોય છે; ભ્રમર અપ્રત્યાખ્યાની હોય છે, સાધુ પ્રત્યાખ્યાની હોય છે. ભ્રમર અસંયત હોય છે, સાધુ સંયત હોય છે. ઈત્યાદિ અનેક ભિન્નતાઓ રહેલી છે. ઉત્તર–એ શંકા બરાબર નથી, કારણકે દષ્ટાન્ત બધી જગ્યાએ એકદેશીય જ હોય છે. પીડા ઉપજાવ્યા વિના અનેક પુષ્પોમાંથી થોડો થોડો રસ લેવ” એટલા અંશમાં જ આ દષ્ટાન્ત સમજવું જોઈએ. આ વિષયનું સ્પષ્ટીકરણ સૂત્રકાર પોતે જ મgricરમા એ पांयमी गाथामा ४२. (२) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy