SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीदशवकालिकसूत्रे 'पुष्फ' इत्येकवचनेन 'यथा भ्रमर एकमपि पुष्पं न क्लामयति तथा साधुरपि कश्चिदेकमपि दातारं न विषादयेदिति सूचितम् । यथा जलधरो न कश्चिदुद्दिश्य जलं मुञ्चति, यथा वा शाखिनः स्वीयनामगोत्रकर्मोंदयेन पुष्प-फलानि स्वभावत एव समुत्पादयन्ति तथा गृहस्था अपि स्वक्षुधावेदनीयोदयेन यथासमयं दिवसे निशायां वा रन्धयन्ति, यथा च यत्र भ्रमरा न गन्तुं शक्नुवन्ति तत्रापि द्रुमाः पुष्प्यन्त्येव तथा साधूनां तपोऽवस्थायां रात्रौ साधुसंस्थितिरहितेषु ग्रामनगरनिगमाषुि च गृहस्थाः पाकं सम्पादयन्त्येवेति नास्ति गृहस्थसम्पादितपाकस्य साधुभिक्षाहेतुत्वम् । को देनेका आशय यह है कि साधुको इधर-उधर भ्रमण करके थोड़ा२ आहार लेना चाहिए, जिससे गृहस्थ फिर आरम्भ न करें। मर्यादा अर्थवाले 'आ' उपसर्गको देनेका तात्पर्य यह हैं कि जितने आहारकी आवश्यकता हो उतनाही लेवे, अधिक नहीं। गाथाके उत्तरार्द्ध में 'पुप्फं' इस एकवचनसे ऐसा सूचित होता है कि जैसे भौंरा एकभी पुष्पको पीड़ा नहीं पहुंचाता है वैसे ही साधु किसी एकभी दाताको कष्ट न पहुंचावें । जैसे मेघ, किसीको उद्देश्य करके पानी नहीं बरसाता अथवा जैसे वृक्ष, अपने नाम गोत्र कर्मके उदयसे ही विना किसीको उद्देश्य करके स्वभावसे ही फल-फूल उत्पन्न करते हैं उसी प्रकार गृहस्थ अपने क्षुधावेदनीय कर्मके उदयसे जब आवश्यकता होती है भोजन बनाते हैं । अथवा जैसे जहाँ भी रे नहीं जा सकते वहाँ परभी वृक्ष फूलते ही हैं, वैसे ही साधु जब तपस्या करते हैं, या जहाँ साधु नहीं होते उस ग्राम नगर आदिमें भी दिन या रात्रिमें गृहस्थ भोजन बनाते ही हैं, इसलिए 'गृहस्थ जो भोजन बनाते हैं वह साधुओंके निमित्त होता है' ऐसा नहीं समझना चाहिए । પર બેસી ન રહેનાર; એ શબ્દ આપવાનો આશય એ છે કે સાધુએ અહીં-તહીં ભ્રમણ કરીને થોડો થોડો આહાર લેવું જોઈએ, જેથી ગૃહસ્થ ફરી આરંભ ન કરે, મર્યાદા અર્થ વાળ ઉપસર્ગ આપવાનું તાત્પર્ય એ છે કે જેટલા આહારની આવશ્યકતા હોય એટલે सेवा. पधारे ना. गयाना उत्तरार्थमा 'पुप्फं' से मेवयनथी मेम सूथित थाय छ म समस પણ પુષ્પને પીડા ઉપજાવતા નથી. તેમજ સાધુએ કેઈપણ દાતાને કષ્ટ ન ઉપજાવવું. - જેમ મેઘ, કેઈને ઉદ્દેશ્ય કરીને પાણી વરસાવતા નથી. અથવા જેમ વૃક્ષ, પિતાને નામ-શેત્ર કર્મના ઉદયથી જ કોઈને ઉદ્દેશ્ય કર્યા વિના સ્વભાવથી જ ફલ-ફૂલ ઉત્પન કરે છે, તેમ ગૃહસ્થ પિતાના ક્ષુધા-વેદનીય કર્મના ઉદયથી જ્યારે આવશ્યક્તા લાગે છે ત્યારે ભાજન બનાવે છે. અથવા જેમ જ્યાં ભમરા ન જઈ શકે તે સ્થળે પણ વૃક્ષ ફલે છે, તેમ જ સાધુ જ્યારે તપસ્યા કરે છે ત્યારે, અને જ્યાં સાધુ નથી હોતા તે ગ્રામ નગર આદિમાં પણ દિવસે યા રાત્રિએ ગૃહસ્થ નાનાપ્રકારના ભેજન તે બનાવે જ છે; એથી ગૃહસ્થ” જે ભાજન બનાવે છે તે સાધુઓને નિમિત્ત હોય છે એમ ન સમજવું જોઈએ. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy