SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ मुनिहर्षिणी टीका अ.१ असमाधिस्थानवर्णनम् नाऽन्वेषयति तदा एषणां विना पदार्थग्रहणेन षड्जीवनिकायानुकम्पाविरहो भवति । यथौषधाशिनः पथ्यसेवनेनैव नरुज्यं, तथैव मुनेरपि एषणयैवाहारादिग्रहणेन चारित्रशुद्धिः, तयाऽऽत्मशुद्धिः, तया च समाधिप्राप्तिः, तया च तपःसंयमाराधनं, तेन च शुक्लध्यानं, तेन ज्ञानाधनन्तचतुष्टमयमाविभवति, तेन यथाख्यातचारित्रं, तेन सकलकर्मक्षयस्तेन च मोक्षः। अत एषणायां मुनिना सयत्नेन भाव्यमिति ॥ सू० २० ॥ उपसंहारनाह-एए' इत्यादि । __मूलम्-एए खलु थेरेहिं भगवंतेहिं बीसं असमाहिटाणा पण्णत्ता त्ति बेमि ॥ सू० २१ ॥ नहीं करता है तो एषणा विना पदार्थ ग्रहण करने से षड्जीवनिकाय के प्रति अनुकम्पाका अभाव हो जाता है। जैसे औषध सेवन करने वाला पथ्य का पालन करता है तो रोगमुक्त होता है । वैसे ही मुनिका एषणा से ही निर्दोष आहार आदि ग्रहण करने पर चारित्र शुद्ध होता है। चारित्रशद्धि से आत्मशुद्धि होती है । आत्मशुद्धि से समाधि की प्राप्ति होती है। उससे तप संयम का आराधन होता है । उससे शुक्ल ध्यान होता है । उससे ज्ञान आदि अनन्त चतुष्टय का उदय होता है। उससे यथाख्यात चारित्र होता है उससे सकल कर्मो का क्षय होता है, और उससे मोक्ष होता है । इसलिये मुनि एषणा में प्रयत्नशील होवे ॥सू.२०॥ ષણ (તપાસ) ન કરતે હોય તે એષણાવિના પદાર્થ ગ્રહણ કરવાથી ષડૂજીવનિકાયના પ્રતિ અનુકંપાને અભાવ થઈ જાય છે. જેમકે-ઔષધ સેવન કરવાવાળે પથ્યનું પાલન ગ્રહણ કરે છે તે રોગમુક્ત થાય છે, તેવી જ રીતે મુનિનીએષણાથીજ નિર્દોષ આહારઆદિ કરવાથી ચારિત્રશુદ્ધિ થાય છે. ચારિત્રશુદ્ધિથી આત્મશુદ્ધિ થાય છે. આત્મશુદ્ધિથી સમાધિ પ્રાપ્ત થાય છે. તેનાથી તપ સંયમનું આરાધન થાય છે. તેનાથી શુકલ યાન થાય છે. તેનાથી જ્ઞાન આદિ અનન્ત ચતુષ્ટયને ઉદય થાય છે. તેથી યથાખ્યાત ચારિત્ર થાય છે, તેનાથી સકલકર્મોને ક્ષય થાય છે, તથા તેનાથી મોક્ષ થાય છે. એ માટે મુનિએ मेषामा प्रयत्नशील य. (सू० २०) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy