SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ -- ४४८ दशाश्रुतस्कन्धमत्रे अथानिदानस्य फलं प्रदर्शयति यः साधुनिदान न कराति शुद्वचारित्रवान् भवति, स आवरणक्षयेण अर्हन् जिनः केवलो सर्वज्ञः सर्वदर्शी भूत्वाऽम्मिन्नेव भवे मिध्यति ॥ इति ।। ॥ इति श्री-विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापक-पविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मायक-वादिमानमर्दक-श्रीशाहच्छत्रपतिकोल्हापुरराजप्रदत्त - जैनशास्त्राचार्य ' – पदभूषित-कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालव्रतिविरचितायाम् "श्रीदशाश्रुतस्कन्धस्त्रस्य" मुनिहर्षिण्याख्यायां व्याख्यायाम् –' आयतिस्थाननिदानकर्म' नामकं दशममध्ययनं समाप्तम् ॥ १० ॥ ९-नवा निदान-मनुष्य, साधुपना का निदान करता है । वह देव होकर अनन्तर वहा से चवकर अन्त प्रान्त आदि कुल में जन्म लेता है, जिससे उसको प्रव्रज्या ग्रहण करने में विघ्न नहीं उपस्थित होता है। वह प्रव्रांजत होता है किन्तु उसी जन्म में सिद्धि प्राप्त नहीं कर सकता ॥ ९ ॥ अब अनिदान का फल कहहे हैं : जो साधु निदान नहीं करता है, शुद्ध चारित्र वाला होत है। वह आवरण का क्षय होने पर अर्हन् , जिन, केवली सर्वज्ञ, और सर्वदर्शी होकर इसी भवमें सिद्धि को प्राप्त करता है ॥ इति श्री दशाश्रुतस्कन्ध सूत्रकी 'मुनिहर्षिणी' टीका के हिन्दी अनुवाद में 'आयतिस्थान-निदानकर्म' नामका सातवा अध्ययन समाप्त हुआ ॥ १० ॥ ૯-નવમું નિદાન-મનુષ્ય, સાધુપણાનું નિદાન કરે છે. તે દેવ થઈને પછી ત્યાંથી ચવીને અન્ત પ્રાન્ત આદિ કુલમાં જન્મ લે છે જેથી તેને પ્રવજ્યા ગ્રહણ કવામાં વિલન ઉપસ્થિત થતું નથી. તે પ્રવજિત થાય છે કિન્તુ તેજ જન્મમાં સિદ્ધિ મેળવી શકતા નથી.(૯) હવે અનિદાનનું ફલ કહે છે જે સાધુ નિદાન કરતું નથી, શુદ્ધ ચારિત્રવાળે હેય છે તે આવરણને ક્ષય થતાં અહંન જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદશી થઈને આજ ભવમાં સિદ્ધિને પ્રાપ્ત કરે છે. ઈતિ શ્રી દશાશ્રુતસ્કન્ધ સૂત્રની મુનિહર્ષિણી ટીકાના ગુજરાતી અનુવાદમાં આયતિ સ્થાન-નિદાનકર્મનામનું દશમું અધ્યયન સમાપ્ત (૧૦) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy