________________
सुन्दरबोधिनी टीका पद्मावतीवर्णन
३१
करभाद्धनरेखा, मणिबन्धात्तथैव पितृरेखा ।
एताः सर्वाः पूर्णा, भवन्ति चेदायुर्गोत्रधनलाभः ॥ ३ ॥ इति ।
6
माने 'ति - मीयते = परिच्छिद्यते पदार्थोऽनेनेति मान, तुलाङ्गुलीप्रस्थादिना तोलनं, यद्वा-जलादिपरिपूर्णकुण्डादिग्रविष्टे पुरुषादौ यदा द्रोणपरिमितं जलादि निस्सरति तदा स पुरुषादिर्मानवानित्युच्यते तदेव, उन्मानम् = ऊर्ध्व मानं, यद्वा-अर्द्धभाररूपः परिमाणविशेषः प्रमाणं सर्वते। करभभ - गुद्देसे निकलती है और मणिबन्ध ( करके मूल ) यदि ये सब रेखाएँ पूर्ण हों तो आयु गोत्र प्रतिष्ठा
धन की रेखा से पितृरेखा फूटती है । और धन लाभ होता है ॥ ३ ॥
“माणुम्माणप्पमाणपडिपुण्णसृजायसव्वंगसुंदरंगा" जिसके द्वारा पदार्थ भाषा
जाय उसे मान कहते हैं, अर्थात् तराजू अंगुली सेर छटांक आदिके द्वारा तौलना, अथवा कोई पुरुष आदि जलसे संपूर्ण भरे हुए कुण्ड ( शरीरप्रमाण गहरा, शरीरप्रमाण लम्बा व शरीरप्रमाण चौडा) आदि में घुसे और उसके घुसनेसे एक द्रोण – (परिमाणविशेष ) जल बाहर निकले तो, उस पुरुष आदिको मानयुक्त कहते हैं। मान - शब्दसे इसीका ग्रहण करना चाहिए। मान से अधिकको अथवा अर्धभार रूप परिमाण को उन्मान कहते हैं | सर्वतोमान को,
ધનની રેખા કરભ–ગુદ્દાથી નિકળે છે તથા મણિબંધ પિતૃખા ફૂટે છે. જો આ બધી રેખાઓ પૂર્ણ હોય તે। આયુ, તથા ધનને લાભ થાય છે. (૩)
"
'माणुम्माणप्पमाणप डिपुणसुजाय सब्बंग सुंदरगा ” नेता દ્વારા પદાર્થ માપી શકાય તેને માન કહે છે. અર્થાત્ ત્રાજવું, આંગળ, શેર, છટાંક આદિના દ્વારા તાળવું, અથવા કાઇ પુરૂષ વગેરે જલથી સંપૂર્ણ ભરેલા કુંડાદિ (શરીર જેટલા ઊંડા તથા લાંબા પહેાળા)માં પેસે અને તેના પેસવાથી એક દ્રોણ (પરિમાણવિશેષ) જલ બહાર નિકળે તેા તે પુરૂષ આદિને માનયુક્ત કહે છે. માન શબ્દથી આજ વાત સમજવી જોઇએ. માનથી અધિકને અથવા અભારરૂપ પરિમાણને
શ્રી નિરયાવલિકા સૂત્ર
(કાંડાનાં મૂળથી) ગેાત્ર, પ્રતિષ્ઠા