SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका जम्बूप्रश्न लाभ उठा सकते हैं नेत्रहीन नहीं, उसी प्रकार भगवानका उपदेश सबके लिये समान हितकर होने पर भी भव्य जीव ही उससे लाभ उठाते हैं अभव्य नहीं, अतएव भव्योंके हृदयमें अनादि कालसे रहे हुए मिथ्यात्व रूप अन्धकार को मिटाकर आत्माके यथार्थ स्वरूपको प्रकाशित करनेवाले। लोक शब्दसे यहाँ लोक और अलोक दोनोंका ग्रहण है अतएव केवलज्ञान रूपी आलोकसे समस्त लोकालोकके प्रकाश करनेवाले। मोक्षके साधक उत्कृष्ट धैर्य रूपी अभय को देनेवाले, अथवा-समस्त प्राणियोंके संकटको छुडाने वाली दया (अनुकम्पा) के धारक । ज्ञाननेत्रके दायक, अर्थात् जैसे किसी गहन वनमें लुटेरोंसे लूटे गये और आखों पर पट्टी बांध कर तथा हाथ पैर पकड कर गड्ढेमें गिराये गये पथिकके कोई दयालु सब बन्धनोंको तोड कर नेत्र खोल देता है, इसी प्रकार भगवान भी संसार रूपी अपार कान्तारमें राग-द्वेष रूप लुटेरोंसे, ज्ञानादि गुणोंको लूटकर तथा कदाग्रह रूप पट्टेसे ज्ञान चक्षुको ढक कर मिथ्यात्व के गडढेमें गिराये गये भव्य जीवोंके उस कदाग्रह रूप पट्टेको दूर कर ज्ञाननेत्रको देने वाले हैं, अतएव सम्यक् रत्नत्रय स्वरूप मोक्षमार्ग, अथवा विशिष्ट गुणको प्राप्त होने वाले, क्षयोपशम भाव रूप मार्गको देने वाले । कर्म शत्रुओं આંધળા નહિ મેળવી શકે, તેમ ભગવાનને ઉપદેશ બધા માટે સમાન હિતકારક હોવા છતાં પણ ભવ્ય જીજ તેનો લાભ મેળવી શકશે અભવ્ય નહિ મેળવે. એ રીતે ભવ્યના હદયમાં અનાદિ કાળથી રહેલું મિથ્યાત્વરૂપી અંધારૂં મટાડીને આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા. લોક શબ્દથી અહીં લેક અને અલોક બેઉ સમજવાનું છે. આ રીતે કેવળજ્ઞાનરૂપી આલોકથી તમામ લોક અને અલકને પ્રકાશ કરવાવાળા, મેક્ષના સાધક, ઉત્કૃષ્ટ પૈર્યરૂપી અભયને દેવાવાળા, અથવા સમસ્ત પ્રાણિઓનાં સંકટ મટાડનારી દયા (અનુકંપા) ના ધારક, જ્ઞાનરૂપી નેત્ર આપનારા અર્થાત્ જેમ કેઈ ગહનવનમાં લૂટારાથી ભૂટાઈ ગયેલા અને આંખે પાટા બાંધીને તથા હાથપગ પકડીને ખાડામાં નાખી દીધેલા મુસાફરને કેઈ દયાળુ બધાં બંધને તોડી આંખ ઉઘાડી દે છે તેવી રીતે ભગવાન પણ સંસારરૂપી અટવીમાં રાગ-દ્વેષ રૂપી લુટારાથી, જ્ઞાનાદિ ગુણોને લુટી તથા કદાગ્રહરૂપી પાટાથી જ્ઞાનચક્ષુને ઢાંકી દઈ મિથ્યાત્વરૂપી ખાડામાં પાડી નાખેલા ભવ્ય જીને કદાગ્રહરૂપી પાટાથી મુક્ત કરી જ્ઞાનરૂપી નેત્ર દેવાવાળા, એટલે સમ્યફ રત્નત્રય સ્વરૂપ મેક્ષમાર્ગ અથવા વિશિષ્ટ ગુણના પ્રાપ્ત કરાવવાવાળા ક્ષયોપશમભાવ રૂપી માર્ગ દેવાવાળા, કર્મશત્રુથી પીડિત શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy