SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ २१ सुन्दरबोधिनी टीका जम्बूप्रश्न श्रीसुधर्मस्वामिनमुपागत्य सविधिवन्दनं विधायाभिमुखं प्राञ्जलिः पर्युपासीना सेवमानः एवम् वक्ष्यमाणप्रकारेण अवादीत-अवोचत् अमाक्षीदित्यर्थ: हे भदन्त ! = हे भगवन् ! इदं गुरोः सम्बोधनम्, उपाङ्गानां श्रमणेन भगवता महावीरेण यावत् आदिकरेण, तीर्थकरेण, स्वयंसंबुद्धेन पुरुषोत्तमेन, पुरुषसिंहेन, पुरुषवरपुण्डरीकेन, पुरुषवरगन्धहस्तिना, लोकोत्तमेन, लोकनाथेन, घुमानेरूप तीनवार प्रदक्षिणा पूर्वक वन्दना की, तत्पश्चात् श्री आर्य सुधर्मा स्वामी से न अधिक दूर और न अधिक पास-निकट सेवामें उपस्थित हो युगलकर जोड विधिपूर्वक शुश्रूषा करते हुए, इस प्रकार बोले - __हे भगवन् ! – श्रमण भगवान् महावीर स्वामीने जो स्वशासनकी अपेक्षासे धर्मकी आदि करनेवाले, जिससे संसार-सागर तैरा जाय उसे तीर्थ कहते हैं, वे तीर्थ चार प्रकार के हैं-साधु, साध्वी, श्रावक और श्राविका, ऐसे चतुर्विध संघ रूप तीर्थकी स्थापना करने वाले, स्वयं बोधको पाने वाले, ज्ञानादि अनन्त गुणोंके धारक होनेसे पुरुषोत्तम । राग द्वेषादि शत्रुओंके पराजय करनेमें अलौकिक पराक्रमशाली होनेसे पुरुषोमें केशरीसिंहके समान॥ समस्त अशुभरूप मलसे रहित होनेके कारण विशुद्ध श्वेत कमल के समान निर्मल। अथवा-जैसे कीचडसे उत्पन्न और जलके योगसे बढा हुआ होकर भी कमल उन दोनों (जल-कीच) के संसर्ग को छोडकर सदा निर्लेप रहता है, और अपने अलौकिक सुगंधि आदि गुणोंसे પૂર્વક વંદના કરી ત્યાર પછી શ્રી આર્ય સુધર્મા સ્વામીથી બહુ દુર નહિ તેમ બહુ પાસે પણ નહિ એમ નિકટ સેવામાં ઉપસ્થિત થઈ બે હાથ જોડી વિધિપૂર્વક સેવા કરતાં माम मोत्या: હે ભગવન! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે સ્વશાસનની અપેક્ષા ધર્મની આદિ કરવાવાળા, જેથી સંસાર સાગર તરી જવાય તેને તીર્થ કહે છે. તે તીર્થ ચાર પ્રકારનાં છે –સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એવા ચતુર્વિધ સંઘ રૂ૫ તીર્થની સ્થાપના કરવાવાળા, પોતે બોધ પામેલા, જ્ઞાન:વગેરે અનંત ગુણ સંપન્ન હોવાથી પુરૂષોત્તમ, રાગદ્વેષાદિ શત્રુઓનો પરાજય કરવામાં અલૌકિક પરાક્રમવાળા હોવાથી પુરૂષોમાં કેશરીસિંહ સમાન, સમસ્ત અશુભરૂપી મળથી રહિત હોવાથી વિશુદ્ધ, તકમળ સમાન નિર્મળ, અથવા–જેમ કાદવમાંથી ઉત્પન્ન થઈ પાણીના ચેગથી વધતું હોવા છતાં કમળ એ બેઉ (પાણી-કાદવ) ના સંસર્ગને શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy