________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० १५ नक्षत्राधिकारनिरूपणम् रुपलभ्यते, उत्कृष्टेन तु अनन्तकालपर्यन्तम्, तस्य चानन्तस्य कालस्य कालतः क्षेत्रतश्च द्विधा प्ररूपणम्, तत्र कालापेक्षया अनन्ता उत्सपिण्यवसर्पिण्यः, क्षेत्रापेक्षया अनन्ता लोकाः, अनन्तेषु लोकाकाशेषु प्रतिसमय मेकैकप्रदेशापहारे क्रियमाणे यावत्योऽनन्ता उत्सपिण्यवसर्पिण्यो भवन्ति तावतीरनन्ता उत्सपिण्यवसर्पिणी र्यावत् तिर्यग्योनिकस्तिर्यग्योनिकत्वेनावतिष्ठते, तच्च कालपरिमाणम् असंख्येयपुद्गलपरावर्तरूपं बोध्यम् असंख्येयपुद्रलपरावतश्चि आवलिकाया असंख्येयभागरूया बोध्याः, तथाचावलिकाया असंख्येयतमे भागे यावन्तः समयास्तावत्प्रमाणा असंख्येयपुद्गलपरावर्ताः, इदश्च तिर्यग्योनिकस्य कायस्थितिपरिमाण वनस्पत्यपेक्षयाऽजगन्तव्यं नो तद्भिनतिर्य योनिकापेक्षया, वनस्पतिव्यतिरिक्तानां तिर्यग्यो. निकानामेतत्कालप्रमाणकायस्थितेरसद्भावादिति भावः । कायस्थिति अनन्त काल की है। यद्यपि तिर्यंच की कायस्थिति अधिक से अधिक एक भव संबंधी तीन पल्योपम की है, उससे अधिक नहीं, किन्तु जो तियच तिर्यच भवको त्याग कर लगातार तियेच भव में ही उत्पन्न होते रहते हैं-बीचमें किसी अन्य भव में उत्पन्न नहीं होते, वे अनन्त काल तक तिर्यंच ही बने रहते हैं । उस अनन्त काल का यहां काल और क्षेत्र से, दो प्रकार से स्पष्टी करण किया गया है। काल की अपेक्षा अनन्त उत्सर्पिणियां और अनन्त अव. सपिणियां व्यतीत हो जाती हैं, फिर भी तिर्यग्योनिक तिर्यग्योनिक ही बना रहता है। काल का यह परिमाण असंख्यात पुदलपरावर्त्त समझना चाहिए
और आवलिका के असंख्यात वें भाग में जितने समय होते हैं, उतने असं ख्यात पुद्गलपरावर्त समझने चाहिए। तिर्यग्योनिक की यह जो कायस्थिति बतलाई गई है, वह वनस्पति की अपेक्षा से है, उससे भिन्न तिर्यग्योनिकों की अपेक्षा से नहीं, क्योंकि वनपति काय के सिवाय अन्य तिर्यचों की काय. स्थिति इतनी नहीं होती है। અધિકથી અધિક એક ભવ સમ્બન્ધી ત્રણ પાપમની છે, તેનાથી અધિક નથી હોતી, પરન્તુ તિર્યંચ તિર્યંચા ભવને ત્યાગીને નિરન્તર તિર્યંચભવમાં જ ઉત્પન્ન થયા કરે છેવયમાં કોઈ અન્ય ભવમાં ઉત્પન્ન નથી થતા, તેઓ અનન્તકાલ સુધી તિર્યંચ બની રહે છે. તે અનન્તકાળનું અહી કાલ અને ક્ષેત્રથી, એમ બે પ્રકારે સ્પષ્ટીકરણ કરાયેલ છે. કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણીયા અને અનન્ત અવસર્પિણીય વ્યતીત થઈ જાય છે, પછી પણ તિયોનિક તિર્યનિક જ બની રહે છે. કાળનું આ પરિમાણ અસંખ્યાત પુગલ પરાવર્તન સમજવું જોઈએ અને આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલો સમય થાય છે, તેટલાં અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન સમજવા જોઈએ. તિર્યનિકની આ જ કાયસ્થિતિ બતાવાયેલી છે, તે વનસ્પતિની અપેક્ષાએ છે, તેનાથી ભિન્ન તિર્યનિકોની અપેક્ષાએ નહીં, કેમકે વનસ્પતિકાયના સિવાય અન્ય તિર્યંચની કાયરિથતિ એટલી નથી હોતી.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર