SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे पूर्वपश्विमतश्चैवं सर्वाग्रमीलनम् - औत्तराहं शीतावनमुखं २९२२ योजनानि विजयषोडसकम् - ३५४०६ योजनानि, अन्तर नदीषट्कं ७५० योजनानि, वक्षस्काराष्टकं ४०००० योजनानि । मेरुभद्रशालवनम् - ५४००० योजनानि, औत्तराहं शीतोदामुखवनम् - २९२२ योजनानि अत्र सर्वाग्रम् १००००० लक्षयोजनप्रमाणं भवति, अत्रापि जगती संबन्धिमूल विष्कम्भः स्वस्व दिग्गतमुखवने अन्तर्भावनीय इति । ७९२ इति श्री विश्वविख्यात - जगद्वल्लभ - प्रसिद्धवाचकपञ्चदशभाषाकलित - ललितकला पालापकप्रविशुद्धगद्यपद्या नैकग्रन्थनिर्मापक - वादिमानमर्दक- श्री - शाहू छत्रपतिकोल्हापुरराजप्रदत्त - 'जैनशास्त्राचार्य' - पदविभूषित - कोल्हापुरराजगुरु - बालब्रह्मचारी जैनाचार्य जैनधर्म दिवाकर - पूज्यश्री - घासीलाल - व्रतिविरचितायां श्री जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रस्य प्रकाशिकाख्यायां व्याख्यायां षष्ठो वक्षस्कारः समाप्तः ||६|| भरतक्षेत्र के प्रमाण में और उत्तर जगती का प्रमाण ऐरेवत क्षेत्र के प्रमाण में अन्तर्भावनीय है । पूर्व पश्चिम में सर्वाग्रका मीलन इस प्रकार से है औत्तराहउत्तर दिशा में - शीता नदीके वन का मुखप्रमाण विस्तार २९२२ योजन का है १६ विजयों का प्रमाण विस्तार ३५४६० योजन का है अन्तरनदीषट्क का विस्तार ७५० योजन का है आठवक्षस्कारों का विस्तार ४००० योजन का है मेरु भद्रशालवन का विस्तार ५४००० योजन का है तथा उत्तरदिग्वर्ती शीतोदा नदी के वन मुखका विस्तार २९२२ योजन का है इन सब का जोड एक लाख योजन प्रमाण हो जाता है। यहां पर भी जगती का मूलविष्कम्भ अपने दिग्गत मुख वनमें अन्तर्भावित करलेना चाहिये । श्री जैनाचार्य जैनधर्म दिवाकर पूज्यश्री घासीलालव्रतिविरचित जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र की प्रकाशिका व्याख्या में छट्टावक्षस्कार समाप्त ||६॥ ચેાજન આવી જાય છે. અહીં દક્ષિણ જગતીના મૂલ વિષ્ણુભ ભરતક્ષેત્રના પ્રમાણમાં અને ઉત્તર જગતીનું પ્રમાણુ અરવત ક્ષેત્રના પ્રમાણમાં અન્તૉયનીય છે. પૂર્વ પશ્ચિમમાં સર્વોત્રનું મિલન આ પ્રમાણે છે—ઐત્તરાહ-ઉત્તરદિશામાં-શીતા નદીના વનના મુખ પ્રમાણ વિસ્તાર ૨૯૨૨ ચેાજન જેટલા છે. ૧૬ વિજયને પ્રમાણુ વિસ્તાર ૩૫૪૦૬ ચેાજન છે. અન્તર નદી ષટ્કને વિસ્તાર ૭૫૦ ચેાજન જેટલા છે. આઠ વક્ષસ્કારાના વિસ્તાર ૪૦૦૦ યાજન જેટલેા છે. મેરુ ભદ્રશાલ વનના વિસ્તાર ૫૪૦૦૦ ચેાજન જેટલો છે તેમજ ઉત્તર દિગ્વી શીતાદા નદીના વનના મુખને વિસ્તાર ૨૯૨૨ ચે!જન જેટલે છે. એ સના સરવાળા એક લાખ ચેાજન પ્રમાણ થાય છે. અહીં પણ જગતીના મૂલ વિકભ પાતપેાતાની દિશાઓમાં આવેલા મુખવનમાં આન્તર્ભાવિત કરી લેવા જેઈ એ. શ્રી જૈનાચા જૈનધર્મ'દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ તિવિરચિત જમ્મૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્રની પ્રકાશિકા વ્યાખ્યાના છઠ્ઠો વક્ષસ્કાર સમાપ્ત. ॥૬॥ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy