________________
प्रकाशिका टीका-पञ्चमवक्षस्कारः सू १ जिनजन्माभिषेकवणनम् स्स' म्र्तस्य चक्षुर्लाह्यस्येत्यर्थः, तथा सर्वनगजीववत्सलस्य-सर्वजगज्जोवानामुपकारकस्य, मोक्तार्थे विशेषणद्वारा हेतुमाह-'हियकारगमग्गदेसिय वागिद्धिविभुपभुस्स' हितकारकमार्गदेशक वाग् ऋद्धि विभुप्रभुकस्य तत्र हितकारको मार्गः मुक्तिमार्गः सम्यग्ज्ञानदर्शनचारित्र रूपः तस्य देशिका उपदेशदर्शिका तथा विभ्वी सर्वव्यापिनी सकलश्रोतृ हृदयसंलग्नतात्पर्यार्था एवंविधा वाग् ऋद्धिः-वाक् सम्पत् तस्याः प्रभुः स्वामी सातिशयवचनलब्धिक प्रभु का विशेषण "मु तस्स" रस्या गया है जनता के चक्षुओं के वे विषय है इसलिये वे मूर्त हैं-चक्षुग्राह्य है अथवा "मु तस्स" की छाया 'मुता" ऐसी भी होती है वे प्रभु मुक्ति कान्ता के पति भविष्यत्काल में होगे-समस्त कर्मो का समूल विनाश कर निर्वाण प्राप्त करेंगे इसलिये युवराज को राजा कहने के अनुसार द्रव्यनिक्षेप को लेकर यहां प्रभु को मुक्त ऐसा भी कहा जा सकता है वे प्रभु इसी कारण यहां समस्त जगत् के जीवों के वत्सल परोपकारक इस विशेषण द्वारा अभिहित किये गये हैं 'हियकारगनग्गदेसियवागिद्धि विभुषभुस्स' संसार में जितने भी संयोगी पदार्थ हैं चाहे वे स्त्रीपुत्र मित्रादिरूप हों चाहें माता पिता आदि रूप हों-वे इस जीव के हितकारी-निराकुल परिणतिकारी नहीं हो सकते हैं-यदि निराकुल परिणतिकारी कोइ है तो वह मुक्ति का ही मार्ग है-उस मुक्ति के मार्ग को देशना प्रभुने अपनी वाणी द्वारा दो है-वह प्रभुकी वाणी ऐसी होती है कि जो भी जीव उसे सुनता है वह उसकी भाषा में परिणत हो जाती है ऐसी वाणी द्वारा उपदिष्ट सम्यग्दर्शन ज्ञान चारित्र रूप जो मुक्ति का मार्ग है वही आत्मा का सच्चा हितकारक है इस बात को प्रभुने 'मुत्तरस' विशेष भूपामां आवे छे. नताना यक्षुसाना तमाश्री १५य , मेथी तमाश्री भूत छे. यक्ष प्रा छे. मथवा-'मुत्तस्स' नी छाया 'मुक्त' मेवी पर थाय छे. તે પ્રભુ મુક્તિ-કાન્તાના પતિ ભવિષ્યકાલમાં થવાના છે. સમસ્ત કર્મોને સમૂલ વિનાશ કરીને તેઓશ્રી નિર્વાણ પ્રાપ્ત કરશે, એથી યુવરાજને રાજા કહીએ તે મુજબ દ્રવ્ય નિક્ષેપને सन २मा प्रभुने 'मुक्त' सेवा ५५ ४ी शहीस. ते प्रभु ॥ ५॥२४थी २४ ही समस्त જગતના છના વત્સલ-પપકારક–આ વિશેષણ વડે ભિહિત કરવામાં આવેલા છે. 'हियकारगमग्गदेसिय वागिद्धि विभुपभुस्स' संसारमा २८८ सयोनी पहा छ, नसे ते સ્ત્રી-પુત્ર મિત્રાદિના રૂપે હોય કે ભલે માતા-પિતા વગેરેના રૂપે હોય, તેઓ આ જીવના માટે હિતકારી નિરાકુલ પરિણતકારી થઈ શકે જ નહિ. જે કોઈ પણ નિરાકુલ પરિણત કારી હોય તે તે ફક્ત મુકિતને જ માર્ગ છે. તે મુક્તિના માર્ગની દેશના પ્રભુએ પિતાની વાણી દ્વારા આપી છે. તે પ્રભુની વાણી એવી થાય છે કે જે કોઈ જીવ તેને સાંભળે છે. તે તેની ભાષામાં પરિણત થઈ જાય છે. એવી વાણી વડે ઉપદિષ્ટ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ જે મુક્તિનો માર્ગ છે તેજ માર્ગ આત્માને ખર હિતકારી છે, એ વાતને
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર