SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू० ४३ नीलवन्नामकवर्षधरपर्वतनिरूपणम् ५१३ प्रवहे पञ्चविंशतियोजनानि विष्कम्भेण अर्द्धयोजनमुद्वेधेन मुखे-सार्द्धद्विशती योजनानि विष्कम्भेण पञ्चयोजनान्युद्वेधे नेति, अत्र प्रवहमुखयोहरिसलिला दृष्टान्ते वक्तव्ये हरिकान्ता दृष्टान्तोक्तिः समानवर्णकत्वात्तयोहरिसलिलाप्रकरणेऽपि हरिकान्तातिदेशसूचनार्था । अथास्मिन्नीलवद्रौिकूटानि वर्णयितुमुपक्रमते-'णीलवंतेणं भंते !' इत्यादि-नीलवति खलु भदन्त ! 'वासहरपव्वए' वर्षधरपर्वते 'कइ' कति 'कूटानि 'पण्णत्ता' प्रज्ञातानि, अस्य प्रश्नस्योत्तरं हरिकान्ता सलिला" ऐसा स्वतन्त्र रूप से सूत्र का प्रतिपादन किया गया है। इसके द्वारा यह समझाया गया है कि जिस प्रकार से हरिकान्ता नदी के प्रवह आदि के सम्बन्ध में पहिले वर्णन किया गया है वैसा ही वर्णन प्रवह आदि के सम्बन्ध में इस महानदी का भी करलेना चाहिये। तथा च यह नदी प्रवह में विष्कम्भ की अपेक्षा २५ योजन की है एवं उद्वेध की अपेक्षा अर्द्ध योजन की है मुख में यह २५० योजन की विष्कम्भ की अपेक्षा है और उद्वेध की अपेक्षा ५ योजन की है यहां यद्यपि प्रवह में हरि महानदी का दृष्टान्त वक्तव्य था पर जो हरिकान्ता महानदी का दृष्टान्त दिया गया है वह इन दोनों के समान वर्णक होने की अपेक्षा से दिया गया है तथा हरिनदी के प्रकरण में भी हरिकान्ता को दृष्टातरूप कहलेना चाहिये इस बात की सूचना के निमित्त है। _इस नीलवान् पर्वत के ऊपर के कूटों की वक्तव्पता गौतमने इस नीलवान् वर्षधरपर्वत के कूटों को जानने के निमित्त प्रभु से ऐसा पूछा है-'णीलवंते णं भंते ! वासहरपव्वए कइ कूडा पण्णत्ता' हे भदन्त ! नीलवान् वर्षधर पर्वत के ऊपर कितने कूट कहे गये है ? इसके उत्तर में प्रभु कहते हैं સ્વત 2 રૂપમાં પ્રતિપાદન કર્યું છે. એના વડે એ સમજાવવામાં આવ્યું છે કે જેમ હરિકાન્હા નદીના પ્રવહ વગેરેના સંબંધમાં પહેલાં વર્ણન કરવામાં આવ્યું છે, તેવું જ વર્ણન પ્રવાહ વગેરેના સંબંધમાં આ મહાનદી વિશે પણ કરી લેવું જોઈએ, તથા આ નદી પ્રવાહમાં વિધ્વંભની અપેક્ષાએ ૨૫ યોજન જેટલી છે. તેમજ ઉધની અપેક્ષાએ અર્ધ જન જેટલી છે. મુખમાં આ નદી ૨૫૦ જન વિધ્વંભની અપેક્ષાએ છે, અને ઉધની અપેક્ષાએ ૫ જન જેટલી છે. અહીં જે કે પ્રવહમાં હરિ મહાનદીનું દષ્ટાન્ત આપવાનું હતું પણ જે હરિકાન્તા મહાનદીનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે તેની પાછળ આ કારણ છે કે એ બને સમાન વર્ણક ધરાવે છે. તેમજ હરિ નદીના પ્રકરણમાં પણ હરિકાન્તાને દષ્ટાન્ત રૂપમાં ગણવી જોઈએ. એ વાત એનાથી સૂચિત થાય છે. આ નલવાન પર્વત ઉપરના કૂટની વક્તવ્યતા ગૌતમ સ્વામીએ આ નીલવાનું વર્ષધર પર્વતના ફૂટે વિશે જાણવા માટે પ્રભુને प्रश्न ध्या 'णीलवंतेणं भंते ! वासहरपव्वए कइ कूडा पग्णत्ता' है लत ! नासवान् १५२ त ५२ साटो मा छ ? सेना पाममा प्रभु हे छे-'गोयम । णव જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy