SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे नस्य वर्णकः वर्णनपरपदसमूहः 'भाणियवो' भणितव्यः स च 'विजयसवज्जो त्ति' विजपदष्यवर्ज: उपरिभागे विजयनामकचन्द्रोदयवर्णनरहितो वाच्यः शिलासिंहासनानामनाच्छादितदेशे स्थितत्वात्, अत्र च सिंहासनानां समायामविष्कम्भत्वेन समचतुरस्रता बोध्येति, नन्वनैव सिंहासनेन जिनजन्माभिषेके सिद्धे किमासनान्तरेणेत्यत्राह-'तत्थ ण जे से' इत्यादि-तत्र तयो द्वयोरासनयोर्मध्ये 'ण' खलु यत् तदिति वाक्यालङ्कारे 'उत्तरिल्ले' औत्तराह्यम् उत्तरदिग्भवं 'सीहासणे सिंहासनमस्ति 'तत्थ' तत्र 'ण' खलु 'बहु हिं' बहुभिः 'भवणवई' वाण. मंतरजोइसियवेमाणिएहि भवनपति वान व्यन्तरज्योतिष्कवैमानिकः 'देवेहि देवैः 'देवीहि य' सिंहासन आयाम और विष्कम्भ की अपेक्षा पांचसौ धनुष का है तथा बाहल्यमोटाई की अपेक्षा २५० धनुष का है यहां पर सिंहासन का वर्णक पदसमूह कहलेना चाहिये उसमें विजय दृष्य का वर्णन नहीं करना चाहिये क्योंकि शिला और सिंहासन ये दोनों अनाच्छादित देश में ही स्थित है अतः इनके ऊपर में विजय नामक चन्दरवा नहीं तना हुआ हैं सिंहासन सम आयाम और विष्कम्भ वाले जब कहे गये हैं तो इस से उनमें सम चतुरस्त्रता ही है ऐसा जानना चाहिये यहां ऐसी आशंका होती है कि जिनजन्माभिषेक में एक ही सिंहासन पर्याप्त होता है फिर आसनान्तरों को यहां क्या आवश्यकता है कि जिस से यहां उनका अस्तित्व प्रकट किया गया है तो इसके उत्तर में प्रभु गौतम से कहते हैं-'तत्थ णं जे से उत्तरिल्ले सीहासणे तत्थणं बहूहिं भवणवइवाणमंतर जोइसियवेमाणिएहिं देवेहिं देवीहिय कच्छाइया तित्थयरा अभिसिच्चति' हे गौतम ! उन दो सिंहासनों के बीच में जो उत्तर दिग्वी सिंहासन है उस पर अनेक भवनपति वानव्यन्तर ज्योतिष्क और वैमानिक देवों एवं देवियों द्वारा આ સિંહાસન આયામ અને વિષ્કભની અપેક્ષાએ ૫૦૦ ધનુષ જેટલું છે. તેમજ બાહલ્ય મેટાઈની અપેક્ષાએ ૨૫૦ ધનુષ જેટલું છે. અહીં સિંહાસન વિશેને વર્ણક પદ-સમૂહ કહી લેવું જોઈએ. તેમાં વિજયકૂષ્યનું વર્ણન કરવું જોઈએ નહિ. કેમકે શિલા અને સિંહસન એ બને અનાચ્છાદિત દેશમાં જ સ્થિત છે. એથી એમની ઉપર વિજય નામક ચન્દ્રવા નજ તાણેલ હોય સિંહાસન જ્યારે સમ, આયામ અને વિષ્કલવાળા કહેવામાં આવ્યાં છે ત્યારે તેમાં સમયરસતા છે એવું આપ આપ જાણી લેવું જોઈએ. અહીં એવી અ શંકા થાય છે કે જિન જન્માભિષેકમાં એક જ સિંહાસન પર્યાપ્ત હોય છે પછી આસનાન્તરની અહીં શી આવશ્યકતા છે કે જેથી અહીં તેમનું અસ્તિત્વ પ્રકટ કરવામાં આવેલું છે. તે सेनाममा प्रभु गौतभने ४ छ-'तत्थ णं जे से उतरिल्ले सीहासणे तत्थणं बहूहिं भवणवइवाणमन्तरजोइसियवेमाणिएहि देवेहिं देवीहिय कच्छा इया तित्थयरा अभिसिच्चंति' હે ગૌતમ! તે બે સિંહાસનના મધ્યમાં જે ઉત્તર દિશ્વત સિંહાસન છે, તેની ઉપર અનેક ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓ વડે કચ્છાદિ વિજ્યા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy