SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू०२८ द्वितीयसुकच्छविजयनिरूपणम् ३५९ ध्यते तथा सति पश्चाशदधिक सप्तशती ७५० सम्पद्यते, इदं च विष्कम्भप्रमाणं दक्षिणोत्तरयो भांगयोरन्तर्वतिनीनां पण्णां नदीनां षभिर्भागे हृते लभ्यते इति, आयामस्तु विजयस्य तद्वक्षस्कारपर्वतान्तरनदीमुखवनानां च सम एवेति, ननु अन्तरनदीनामुक्त आयामो न सङ्गच्छते पञ्चचखारिंशत्सहस्रप्रमाणस्यैवायामस्य सत्त्वात् तथा चोक्तम् जावइया सलिलाओ माणुसलोगंमि सव्वंमि । पणयालीस सहस्सा आयामो होइ सच्चसरियाणं ॥ एतच्छाया-यावत्यः सलिला मानुष्यलोके सर्वस्मिन् । पश्चचखारिंशत् सहस्राणि आयामो भवति सर्व सरिताम् ॥ इतिचेत्, अत्रोच्यते-- पश्चचखारिंशत्सह सायामप्रतिपादकवचनमिदं भरतान्तर्गतगङ्गादि यह प्रमाण जंबूद्वीप के एक लाख योजन विष्कंभ से शोधित करने पर ७५० सात सो पचास योजन रह जाता है। यह विष्कंभ प्रमाण दक्षिण एवं उत्तर भाग में अन्तवर्तिनी छह नदीयों के छह से भाग देने पर निकलता है। विजय वक्षस्कार का आयाम एवं अन्तवति वक्षस्कारों का एवं नदी मुख वनों का आयाम समान ही कहा है। शंका-अन्तर्नदीयों का उक्त आयाम कहना ठीक नहीं होगा कारण चोपन हजार का ही आयाम पहले कहा है कहा भी है-सर्व मनुष्य लोक में जितनी नदीयाँ हैं उनका आयाम चोपन हजार योजन का ही कहा है। उत्तर-चोपन हजार योजन का आयाम का प्रतिपादक यह वचन भरत क्षेत्रान्तर्गत गंगादि नदीयों का साधारण कहा है अतः जैसे वहां नदी क्षेत्र का अल्प परिणाम होने से अनुपपत्ति होने से उसकी उपपत्ति कोठाकरण न्याय का आश्रयणीय है આ પ્રમાણે જંબુંદ્વીપના એકલાખ જનના વિકૅભમાંથી બાદ કરવાથી ૭૫૦ સાડાસાતસો જન શેષ રહે છે આ વિષ્કલનું પ્રમાણ દક્ષિણ અને ઉત્તર ભાગમાં અન્તર્વતિ છ નદીને છથી ભાગવાથી નીકળે છે. વિજય વક્ષસ્કારનો આયામ અને અન્તર્વતિ વક્ષસ્કાર અને નદી મુખવનોને આયામ સરખો જ છે. શંકા-અન્તર્નાદીને એ પ્રમાણેને આયામ કહેવો તે બરાબર નથી કારણ કે તેને આયામ ચેપન હજાર એજનનો જ કહ્યો છે. કહ્યું પણ છે–બધા મનુષ્ય લેકમાં જેટલી નદી છે, તેને આયામ ચેપન હજાર એજનને જ છે. ઉત્તર-ચોપન હજાર એજનને જઆયામ કહે. તે બબર નથી. કારણ કે–તે પ્રમા ના આયામનું પ્રતિપાદક આ વચન ભરતક્ષેત્રવતિ ગંગાદિ નદીનું સાધારણ કહે છે. જેથી ત્યાં નદી ક્ષેત્રનું અ૫પ્રમાણ કહેવાથી સંગતતા ન થવાથી તેની સંગતી માટે કેષ્ટાકરણ ન્યાયને આશ્રય લઈને સમજી લેવું. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy