SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू०२५ हरिस्सहकूटनिरूपणम् ३०७ गादसावपि माल्यवानित्युच्यते, तदेवाह-'से तेणटेणं गोयमा ! एवं वुच्चइ' स तेनार्येन गौतम एवमुच्यते, सः-अनन्तरोक्तो माल्यवान् वक्षस्कारपर्वतः तेन-पूर्वोक्तेन अर्थेनकारणेन एवम्-इत्थम् उच्यते-माल्यवानिति । 'अदुत्तरं च णं' अदुत्तरम्-अथ च खलु 'जाव णिच्चे' यावद् नित्यम्-नित्य इति पर्यन्तः पाठो बोध्यः ॥सू०२५॥ ___इह द्विविधा विदेहाः पूर्वापरभेदाभ्याम्, तत्र पूर्वविदेहाः मेरोः पूर्वस्यां सीताख्यमहानया दक्षिणोत्तरभागाभ्यां द्विधा विभक्ताः, अपरविदेहाश्च मेरोः पश्चिमायां सीतामहान या कृतद्विभागाः एवं विदेहानां भागचतुष्टयं प्रदर्शितम्, अधुनाऽमीषु विजयवक्षस्कारादिव्यवस्था लाघवाय पिण्डार्धगत्या सूत्रकारेण दर्शयिष्यमाणया रीत्या दुरावगमाः प्रतिभान्ति विजयादय इति विस्तरेण प्ररूप्यन्ते, तत्रैकस्मिन् भागे माल्यवत्प्रभृति गजदन्ताकारवक्षस्कारपर्वतस्यालेकर पल्योपम की स्थिति पर्यन्त के उसके विशेषण वाचक पदों का यावत्पद से संग्रह जान लेवें । वह समग्र पाठ अर्थ सहित आठवें मूत्र से समझ लेवे । इस देव के योग से यह पर्वत भी माल्यवान् नाम से कहा जाता है वही सूत्रकार कहते हैं 'से तेणटेणं गोयमा एवं बुच्चई' इस कारण से हे गौतम ! यह माल्यवान् पर्वत है ऐसा कहा जाता है। 'अदुत्तरं च णं' इससे अलावा भी 'जाव णिच्चे' यावतू यह माल्यवानू ऐसा नाम नित्य है। यहां यावत् पद से नित्य पर्यन्त का संपूर्ण पाठ ग्रहण कर लेवें ॥२५॥ ___ यहां पूर्व एवं अपर के भेद से विदेह दो कहा है इसमें पूर्वविदेह मेरुकी पूर्व दिशा में सीता महा नदी के दक्षिण तथा उत्तर भाग से दो भाग में अलग किया है। अपरविदेह मेरु की पश्चिम दिशा में सीता महा नदी के द्वारा विभक्त है। इस प्रकार विदेह के चार भाग दिखाया है । अब इसमें विजयव. क्षस्कारादि की व्यवस्था को संक्षिप्त करने के लिए पीडार्ध गति से सूत्रकार द्वारा સ્થિતિ પર્યન્તના તેના વિશેષણ વાચક પદને સંગ્રહ યાવત્પદથી સમજી લે. એ સંપૂર્ણ પાઠ અર્થ સાથે આઠમાં સૂત્રથી સમજી લે. એ દેવના યોગથી આ પર્વત પણ માલ્યવાન नामयी उपाय छे. 'से तेणटेणं गोयमा ! एवं वुच्चइ' २४था गौतम ! २मा भात्यपान् त छ, सम ४डेवामा माव छ, 'अदुत्तरं च ण' सिवाय ५५, 'जाव णिच्चे' થાવત્ આ માલ્યવાન એવું નામ નિત્ય છે. અહીંયાં યાવત્પદથી નિત્ય પર્યન્તને સંપૂર્ણ પાઠ ગ્રહણ કરી લે છે સૂ. ૨૫ છે અહીંયાં પૂર્વ અને અપરના ભેદથી વિદેહ બે કહ્યા છે. તેમાં પૂર્વ વિદેહ મેરૂની. પૂર્વ દિશામાં સીતા મહા નદીના દક્ષિણ તથા ઉત્તર ભાગથી બે ભાગમાં અલગ કર્યા છે. અપર વિદેહ મેરૂની પશ્ચિમ દિશામાં સીતામહા નદી દ્વારા અલગ કરાયેલ છે. એ રીતે વિદેહના ચાર ભાગ બતાવ્યા છે. હવે તેમાં વિજય વક્ષસ્કારાદિની વ્યવસ્થાને સંક્ષિપ્ત કરવા માટે પીંડાધ ગતિથી સૂત્રકાર દ્વારા કહેવામાં આવનારી રીતથી વિજયાદિ દુર્બોધ જેવા પ્રતીત થાય છે. તેથી વિસ્તાર પૂર્વક તેનું નિરૂપણ કરવામાં આવે છે. તેમાં એક જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy