SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे सनरूपपरिवारसहितानि प्राग्वत् संग्राह्याणि । अत्र पङ्क्तिप्रासादेषु सिंहासनं प्रत्येकमेकैकम्, मूलप्रासादे तु मूलसिंहासनं सिंहासनपरिवारसहितमित्यादि, क्षेत्रसमासवृत्तौ तथा प्रथमतृतीयपङ्क्तयोर्मूलप्रासादे परिवारत्वेन भद्रासनानि द्वितीयपक्तयौ च परिवारतया पद्मासनानि, इति जीवाभिगमोपाङ्गे' इत्यादि विसंवादसमाधानं बहुश्रुतगम्यम्, यद्यपि जीवाभिगमे विजयदेवप्रकरणे तथा श्री भगवत्यङ्गवृत्तौ चमरप्रकरणे चतस्रः प्रासादपङ्क्तय उक्ताः, तथापी यमकाधिकारे तिस्र एवोक्ता इति बोध्यम्, तिसृणामपि पक्तीनां प्रासादसङ्कलनैवम् - मूलप्रासादेन सार्द्धं सर्वेषां प्रासादानां पञ्चाशीतिः संख्या ८५, अथात्र सभापञ्चकं निरूपयिषुरादौ सुधर्मास भास्वरूपमाह - ' तेसि णं मूलपासायव डिसयाणं उत्तरपुरस्थिमे' तयोः खलु मूलप्रासादावर्तकयोः उत्तरपूर्वस्याम् - ईशानकोणे 'दिसीमाए' दिग्भागे दिशोईयोभीगे-अंशे 'एत्थ णं' अत्र - अत्रान्तरे खलु 'जमगाणं देवाणं' यमकयोर्देवयोः योग्ये 'सुहपरिवार सहित पहले वर्णित प्रकार से वर्णन करलेवें । यहां पंक्ति प्रासादों में प्रत्येक को एक एक सिंहासन कहे है । मूल प्रासाद में तो मूल सिंहासन सिंहासन के परिवार सहित क्षेत्र समास वृत्ति में कहे हैं । तथा प्रथम एवं तीसरी पंक्ति में मूल प्रासाद में परिवार रूप भद्रासन एवं दूसरी पंक्ति में परिवार भूत पद्मासन जीवाभिगम उपाङ्ग में कहा है । इस विसंवाद का समाधान बहुश्रुत गम्य है । यद्यपि जीवाभिगम में विजय देव के प्रकरण में तथा श्री भगवती सूत्र में चमर के प्रसंग में चार प्रासाद पंक्ति कही है तथापि यहां यह गमकाधिकार में तीन ही प्रासादपंक्ति कही है । तीनों पंक्ति प्रासादों का संकलन करने पर कुल संख्या ८५ पचाशी आती हैं। अब सभा पंचक का निरूपण करते हुए सूत्रकार प्रथम सुधर्मासभा का वर्णन करते हैं- 'तेसिं णं मूल पासायवडिंसगाणं उत्तर पुरस्थि में उन मूल प्रासाद के અર્થાત્ સામાનિકાદિ દેવના પરિવારના ભદ્રાસનારૂપ પરિવાર સહિત પહેલાં વર્ષોંન કરેલ પ્રકારથી વર્ણન કરી લેવું. અહિં પક્તિ પ્રાસાદોમાં દરેકને એક એક સિહાસન કહેલ છે. મૂળ પ્રાસાદેમાં તે મૂળ સિંહાસન સિંહાસનના પરિવાર ક્ષેત્ર સમાસ વૃત્તિમાં કહેલ છે. તથા પહેલી અને ત્રીજી પંક્તિમાં મૂલ પ્રાસાદમાં પરિવાર રૂપ ભદ્રાસન તથા ખીજી પક્તિમાં પરિવાર ભૂત પદ્માસન જીવાભિગમ ઉપાંગમાં કહેલ છે. આ ફેરફારનું સમાધાન મહુશ્રુત જ સમજી શકે તેમ છે. જો કે જીવાભિગમમાં વિજય દેવના પ્રકરણમાં તથા શ્રી ભગવતી સૂત્રમાં ચમરના પ્રસંગમાં ચાર પ્રાસાદ પક્તિ કહી છે. તે પણ અહિંયા ચમકાધિકારમાં ત્રણ જ પ્રાસાદપક્તિ કહેલ છે. ત્રણે પ્રાસાદપ ંક્તિના પ્રાસાદો મેળવવાથી २१४ ૮૫ ૫'ચાસી થાય છે. હવે સભા પચકનું નિરૂપણ કરતા સૂત્રકાર પહેલા સુધર્મા સભાનું વર્ણન કરે છે. 'तेसिं णं मूलपासायवडिसयाणं उत्तरपुरत्थिमे' मे भूझ आसाहावतसम्नी ईशान 'दिसीभाए' જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy