SearchBrowseAboutContactDonate
Page Preview
Page 958
Loading...
Download File
Download File
Page Text
________________ ९४६ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे टम् उत् उन्मुक्तं त्यतं कष्टं कर्षणम् लभ्यवस्तुतो मूल्यकर्षणमित्यर्थः यस्मिन् स तथा भूतस्तम् तथा अदेयम् विक्रयनिषेधेन न विद्यते देयं दातव्यद्रव्यं यस्मिन् स तथा भूतस्तम् विक्रयकररहितम् इत्यर्थः पुनः कीदृशम् अमेयम् क्रयविक्रयनिषेधेन न विद्यते मेयं मातुं योग्यं वस्तु यस्मिन् स तथाभूतस्तम् क्रयवस्तुन एतावदेव प्रमाणं विक्रय वस्तुन एतावदेव नियमरहितम् पुनः कीदृशम् अभटप्रवेशम् न विद्यते भटानां राजपुरुषाणां प्रवेशः कुटुम्बगृहेषु यस्मिन् स तथाभूतस्तम् द्वादशवर्षपर्यन्तं कोऽपि राजपुरुषः कस्यापि गृहे नागच्छतु इत्यर्थः पुनः कीदृशम् अदण्डकुदण्डिमम् दण्डेन लभ्यं द्रव्यं दण्डः कुदण्डेन निर्वृत्तं कुदण्डिमं राजद्रव्य तन्नास्ति यस्मिन् स तथाभूतस्तम्, अत्र च दण्डो नाम यथापराधं राजग्राहय द्रव्यम् कुदण्डस्तु राजकर्मचारिणां प्रज्ञाद्यपराधात् अपराधिनो महत्यपराधे अल्पम् अल्पापराधे चाधिकं यथोचितरहितरहितं राजग्राहय द्रव्यमिति विज्ञेयम् । यावत् सपुरजनजानपदं द्वादशसंवत्सरिक प्रमोदम उत्सवं घोषयत घोषयित्वा ममतामाज्ञप्तिकां प्रत्यर्पयत समर्पयत अत्र यावत्पदात् अधरिमम् गणिकावरनाटकीयकमुनाफा भी माफ कर दिया है अर्थात् जिस मूल्य से जो वस्तु बाहर से आवे-वह वस्तु उसी मूल्य से बेंची जावें इसमें क्षतिकी पूर्ति राज्य की ओर से होगी नाप तौलसे कोइ वस्तु नहीं बेची जावेगी तथा कुटुम्बी जनों के घरों में १२ वर्ष तक राज्य के किसी भी कर्मचारी का प्रवेश नहीं होगा क्योंकि वह वर्जित कर दिया गया है किसी भी प्रजाजन पर या राजकर्मचारी पर अपराध के होने पर या जो जुर्माना लिया जाता है वह १२ वर्ष तक नहीं लिया जावेगा अपराध के होने पर अपराध की मात्रा के अनुसार राजग्राह्य द्रव्य का नाम दण्ड है और राजकर्मचारी की भूल होने पर बड़े अपराध में थोड़ा राज्यग्राह्य लेना और थोड़े से अपराध हो जाने पर अधिक द्रष्य लेना-जुर्माना कर देना यह कुदण्ड है-ये दोनों प्रकार के दण्ड राज्य की तरफ से १२ वर्ष तक स्थगित (माफ) कर दिये गये हैं. इस प्रकार की घोषणा करके" मुझे इसको पीछे खबर दो यहां पर यावत्पद से-"अधरिमम्, गणिकाઆવે છે. એટલે જે કિંમતમાં જે વસ્તુ બહારથી આવે તે વસ્તુ તેજ કિંમતમાં વેચવામાં આવે. એમાં ક્ષતિ પૂર્તિ રાજા તરફથી કરવામાં આવશે. મા૫–તેલ થી કોઈ પણ વસ્ત વેચવામાં આવશે નહિ. તેમજ કૌટુંબિક માણસના ઘરમાં ૧૨ વર્ષ સુધી રાજ્યના કોઈ પણ કર્મચારીને પ્રવેશ થશે નહીં. કેમકે એ અંગે આજ્ઞા કરવામાં આવી છે. કોઈ પણ પ્રજાજને અથવા રાજકર્મચારી ઉપર અપરાધ હોવા બદલ જે કુર્માને કે અર્થદંડ લે વામાં આવે છે તે ૧૨ વર્ષ સુધી લેવામાં આવશે નહીં અપરાધ થાય અને તે અપરાધની માત્રા મુજબ રાજગ્રાહ્ય દ્રવ્યનું નામ દંડ છે. અને રાજકર્મચારીની ભૂલ થાય ત્યારે મોટા અપરાધ બદલ કમ રાજગ્રાહ લે. અને નાને અપરાધ થાય ત્યારે વધારે દ્રવ્ય લેવું–ક કરે એ કુદંડ છે. એ બંને પ્રકારના દંડો રાજ્ય તરફ થી ૧૨ વર્ષ માટે સ્થગિત કરવામાં આવે છે એટલે કે માફ કરવામાં આવે છે. આ પ્રમાણે ઘેષણ કરીને મને એ અંગેની भ०२ पापी. मी यावत् ५६ थी "अधरिमम् , गणिकावरनाटकीयकलितम् , अनेक જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy