SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ६५० जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे इव, ततः चिन्तितः पुनः पुनः स्मरणरूपो विचारो द्विपत्रित इव कल्पितः स एप व्यवस्थायुक्तः महतोऽस्याऽनुरूपं •सत्कारविशेष-करिष्यामीति कार्याकारेण परिणतो विचारः पल्लवितः इव ३, प्रार्थितः स एव इष्टरूपेण स्वीकृतः पुष्पित इव ४, मनोगतः सङ्कल्पः मनसि दृढरूपेण स्थितः इदमेव मया कर्त्तव्यम्' इति विचारः फलित इव ५, समुदपद्यत-समुत्पन्नः स च कः सङ्कल्प इत्याह-'उप्पण्णे खलु भो जंबुद्दीवे दीवे भरहे वासे भरहे णाम राया चाउरंतचक्कवट्टी, तं जीयमेयं तीय पच्चुपण्णमणागयाणं सिंधणं देवीणं भरहाणं राईणं उवत्थाणीयं करेत्तए' उत्पन्नः खल भो जम्बू द्वीपे -जम्बूद्वीप नामक द्वीपे भरते वर्षे भरतो नाम राजा चातुरन्तचक्रवर्ती समाकि जिस प्रकार बीज भूमि में रहकर पहिले अङ्कुर के रूप में पनपता है उसी प्रकार यह संकल्प भी आत्मा में अङकुर रूपमें उद्भुत हुआ अतः उसे अध्यात्म पद से यहां विशेषित किया गया है। यह बार२ उसके स्मरण में जब आने लगा तब यह द्विपत्रित उसी अङ्कुर की तरह चिन्तित पद से विशेषित किया गया है। जब यही संकल्प "इस महान् पुरुष का मैं इसी के अनुरूप सत्कार करूंगा" इस प्रकार की व्यवस्था वाला बन गया तब यह कल्पित पद से विशेषित किया गया है। ऐसा करने से हो मेरा काम फलित हो सकेगा। इस प्रकार इष्ट रूप से यह मान्य हो चुका तब यह प्रार्थित पद से विशेषित किया गया है। तथा इस विचार रूप संकल्प को उसने जब तक वचन द्वारा बाहिर प्रकाशित नहीं किया-तब तक वह मनोगत रहने के कारण मनोगत बनारहा इसलिये उसे मनोगत पद से विशेषित किया गया है। (उप्पण्णे खलु भो जंबुद्दीवे दीवे भरहे वासे भरहे णामं राया चाउरंत चक्कवट्टी तं जीयमेयं तीय पच्चुप्पण्ण मणागयाणं सिधणं देवीणं भरहाणं राईणं उवत्थाणिभं करेत्तए) जंबूद्वीप नाम के द्वीप में મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા. સંક૯૫ના એ ઉલેખિત વિશેષણોની વ્યાખ્યા પહેલાં સ્પષ્ટ કરવામાં આવી છે. એ વિશેષણનું તાત્પર્ય આ પ્રમાણે છે–કે જેમ બી ભૂમિમાં રહીને પહેલાં અંકુરના રૂપમાં ઉદ્ભવે છે તે જ પ્રમાણે એ સંકલ્પ પણ આત્મામાં અંકુરના રૂપમાં ઉદ્દભૂત થયો. એથી તે સંક૯પને પ્રથમ અધ્યાત્મ પદથી અહીં વિશેષિત કરવામાં આવેલ છે. એ જ્યારે વારંવાર તેના સ્મરણમાં આવવા લાગ્યા ત્યારે એ દ્વિપત્રિત તે અંકુરની જેમ ચિંતિત પદથી વિશેષિત કરવામાં આવેલ છે. જ્યારે એ જ સંકલવ એ મહાપુરુષને હું એના અનુરૂપ સત્કાર કરીશ” એ જાતની વ્યવસ્થાયુક્ત થઈ ગયા ત્યારે તે સંકલ્પ કલ્પિત પદથી વિશેષિત કરવામાં આવેલ છે. આ પ્રમાણે કરવાથી જ મારું કામ ફલિત થઈ શકશે. આ રીતે એ સંક૯પ ઈષ્ટ રૂપથી માન્ય થઈ ગયે ત્યારે તે પ્રાર્થિત પદથી વિશેષિત કરવામાં આવેલ છે. તેમજ એ વિચારરૂપ સંક૯પને તેણે જ્યાં સુધી વચન દ્વારા બહાર પ્રગટ કર્યો નહીં ત્યાં સુધી તે મને ગત હોવાથી મને ગત નામથી સંબંધિત થયા. એથી જ તેને મનેगत ५४था विशीत ४२भा भाव छ. (उप्पण्णे खलु भो जबुद्दीवे दोवे भरहे वासे भरहे णाम राया चाउरंतयकवट्टी तं जीयमेयं तीय पच्चुप्पण्णमणागयाण सिधुणं देवीणं भरहाणं राईणं उवत्थाणिअं करेतए) भूदी५ नामना दीपम मरतक्षेत्रमा भरत नामे २० જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy