SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे (विहरंति) विहरन्ति आसते । ननु चारित्रादि गुणरहितस्य जिनशरीरस्य जिनसक्थ्यादेश्च पूजनमनुचितम् इति चेन्मैवम्-भावजिनो यथा बन्धस्तथा नामस्थापना द्रव्य जिना अपि बन्धास्तदा द्रव्यजिनरूपस्य जिनशरीरस्य भावजिनरूपजिनशरीरावयबसक्थ्यादीनां च वन्द्यत्वमिति तन्नानुचितम्, जिनशरीरावयवसक्थ्यादेर्भावजिनरूपत्वेना बन्द्यत्वे गर्भतयोत्पन्नमात्रस्य "समणे भगवं महावीरे" इत्याद्यभिलापेन सूत्रकृतां सूत्रकरणं शक्राणां शक्रस्तवनप्रयोगादिकं चानुचितं स्यादिति, अतएव जिनसक्थ्याद्याशातनाभयशीला देवास्तत्र कामासेवनादौ न प्रवर्तन्त इति ॥५१॥ इति तृतीयारकः समाप्तः करके फिर वे सब के सब अपने २ स्थानों पर रहते हुए आनन्द के साथ विपुल भोगभोगों को भोगने में लग गये, यहां पर ऐसी शंका हो सकतो है-चारित्रादि गुण रहित जिन शरीर का ओर जिन हड्डियों का पूजन करना अनुचित है-सो इसका उत्तर ऐसा हैं कि जिस प्रकार से भावजिन वन्द्य होते हैं उसी प्रकार से नाम जिन, स्थापना जिन और द्रव्य जिन भी वन्ध होते हैं, इस तरह द्रव्याजनरूप जिन शरीर का भावजिनरूप जिनशरीर का तथा उनके अवयव भूत अस्थि आदिकों का वन्दन करना कोई अनुचित नहीं हैं यदि ऐसा कहा जाय कि जिन शरीर के अवयवभूत हड्डियों आदि में भावजिनरूपता नहीं रहती है इसलिये उन्हें बन्ध नहीं मानना चाहिये तो इसका समाधान ऐसा है कि जब जिन गर्भ में आते हैं तो उस समय जो "समणे भगवं महावीरे" इस प्रकार से सूत्रों की रचना करते हैं तथा इन्द्र उनका स्तवन करते हैं यह सब अनुचित माना जाना चाहिये, परन्तु नहीं माना गया है, इसी प्रकार जिन सक्य्यादि की आशातना के भय से डरे हुए देव वहां कामसेवन आदि कार्य में प्रवृत्ति नहीं करते हैं ॥५१॥ ॥तृतीयारक समाप्त ॥ પિતપોતાના સ્થાનો પર નિવાસ કરતાં આનંદ પૂર્વક વિપુલ ભેગ–ભેગો ભોગવવા લાગ્યા. અહીં એવી શંકા થઈ શકે કે ચારિત્રાદિ ગુણ વિહીન જિન શરીરનું અને જિન અસ્થિ એનું પૂજન કરવું અનુચિત છે, તે આનો જવાબ આ પ્રમાણે છે કે જેમ ભાવજિન વન્ય હોય છે. તેમજ નામ જીન સ્થાપનાજીન અને દ્રવ્યજિન પણ વન્ય હોય છે. આ પ્રમાણે અજિન રૂ૫ જિન શરીરનું ભાવજિન રૂ૫ શરીરનું તેમજ તેમના અવયવભૂત અસ્થિ આદિકનું વંદન કરવું કેઈ પણ રીતે અનુચિત નથી. જે આ પ્રમાણે કહેવામાં આવે કે જિન શરીરના અવયવભૂત અસ્થિ વગેરેમાં ભાવજિન રૂપતા રહેતી નથી, એથી તેમને વન્ય ગણવા ગ્ય નથી તે આનું સમાધાન આ પ્રમાણે છે કે જ્યારે જિન ગર્ભમાં આવે છે તે તે વખતે જે તમને મળે મારે આ પ્રમાણે સૂત્રની રચના કરે છે. તેમજ ઈન્દ્ર તેમનું સ્તવન કરે છે તો આ બધું અનુચિત ગણવું જાઈએ પણ આવું માનવામાં આવ્યું નથી. એથી જ જિન અસ્થિ વગેરેની આશાતના ના ભયથી સંત્રસ્ત થયેલા દે ત્યાં કામ સેવન વગેરે કામમાં પ્રવૃતિ કરતા નથી. એ સૂત્ર ૫૧ છે તૃતીયારક સમાપ્ત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy