SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे दण्डेन इताः सन्तो यावत् तिष्ठन्ति । अत्रेदं बोध्यम्-माकार दण्डस्याप्यतिपरिचयेन ततोऽमीतेषु युग्मिमनुजेषु सत्सु चन्द्राभः कुलकरस्तेषामनुशासनाय धिक्कारं दण्डनीति प्रवर्तितवान् । तदुक्तम्-आगत्यल्पे नीतिमाद्यां द्वितीयां मध्यमे पुनः। महीयसि द्वे अपि ते, स प्रायुक्त महामतिः॥१॥इति । ततस्तदनुयायिनः प्रसेनजिद् मरुदेव-नाभिऋषभाश्चत्वारोऽपि कुलकरा: स्व स्वकाले तामेव दण्डनीतिमनुसृतवन्तः । तत्र महत्यपराधे धिक्कारो दण्डो मध्यमापराधे मकारो, जघन्यापराधे तु हाकार इति । इतोऽनन्तरं भरतकाले कालस्वाभाव्याज्जनेषु महापराधिघु जातेषु परिमाषणाद्या चतुर्विधा दण्डनीतिरजायत । तदुक्तम्-- चाहिये-माकार दण्डनीति से जब मनुष्य अतिपरिचय में आगये तो फिर उन्हें उस दण्डनीति का जैसा भय चाहिये वैसा भय नहीं रहा-अतः वे इस नोति के सम्बन्ध में निर्मय होते चले गये, "तेणं मणुया धिक्कारेणं दंडेणं हया समाणा जाव चिटुंति" तब उन युगलिक मनुष्योंको अनुशासित करने के लिये चन्द्राम कुलकर ने धिक्कार नाम को दण्डनीति को चालू कियातदुक्तम्-आगस्यल्पे नोतिमायां द्वितीयां मध्यमे पुनः । महीयसि द्वे अपि ते स प्रायुक्त महामतिः ॥१॥ इन पांचो के बाद इन्हीं कुलकरों के अनुयायी प्रसेनजित्. मरुदेव, नाभि और ऋषभ इन पांच कुलकरों ने अपनी २ शासन व्यवस्था के समय में इसी धिक्कार दण्डनीति का अनुसरण किया जब युगलिक मनुष्यों से कोई महान् अपराध हो जाता तो उस समय वे धिक्कार दण्ड से उन्हें दण्डित करते, मध्यम अपराध हो जाने पर माकार दण्ड से और जघन्य अपराध हो जाने पर हाकार दण्ड से दण्डित करते । इनके बाद भरत काल में काल स्वभाव से जब मनुष्य महापराधी होने लगे तो परिभाषण आदि चार प्रकार की दण्डनीति चालू की गई। દંડનીતિથી જયારે લેકે અતિપરિચિત થઈ ગયા ત્યારે એ દંડનીતિને જે ભય રહેવા છે તે ભય એ દંડનીતિનો રહ્યો નહીં, એથી તેઓ એ નીતિના સંબંધમાં નિર્ભય થઈ એટલે કે બેપરવા થઈને રહેવા લાગ્યા. તે સમયે યુગલિકોને અનુશાસિત કરવા માટે ચન્દ્રાભ નામક કુલકરે “ધિકાર” નામક દંડનીતિ પ્રચલિત કરી તકતમ आगत्यल्पे नीतिमाद्यां द्वितीया मध्यमे पुनः ।। महियसि द्वे अपि ते स प्रायुक्त महामतिः ॥१॥ એ પાંચ કુલકરો પછી એ કુલકશેના અનુયાયી પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને અષભ એ પાંચ કુલકરોએ પોત-પોતાના શાસનકાળમાં એ “ધિકકાર. દંડનીતિનું જ અનુસરણ કઈ જ્યારે યુગલિક મનુષ્યો કઈ મહાનું અ૫રાધ કરતા ત્યારે “ધિકકાર દંડનીતિ દ્વારા તેને દંડિત કરવામાં આવતા, જ્યારે તેઓ મધ્યમ અપરાધ કરતા ત્યારે માકાર દંડનીતિ દ્વારા અને જઘન્ય અપરાધ કરતા ત્યારે હાકાર દંડનીતિ દ્વારા દંડિત કરવામાં આવતા ત્યાર બાદ ભરત કાળમાં કાળના સ્વભાવથી જયારે મનુષ્ય મહાપરાધી થવા લાગ્યા ત્યારે પરિભાષણ વગેરે ચાર પ્રકારની દંડનીતિઓ પ્રચલિત થઈ તદુકતમ્ - જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy