SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिकाटीका द्वि० वक्षस्कार सू. ३८ कुलकरताप्रकारकथनम् ३२७ जिन्मरुदेवानां द्वादशानां कुलकराणामायुर्मानानि, ‘णाभी' नाभेस्तु संख्येयानि पूर्वाणि आयुर्मानम्, 'उसभे' ऋषमस्य चतुरशीति लक्षपूर्वाणि आयुर्मानम्, अवशिष्टाश्च एकोननवतिपक्षा इत्येकस्मिन्नेव चत्वारिंशत्तममागे चतुर्दशकुलकराणामस्ति संभावनेति न कश्चिद् विरोध इति ॥३७॥ मूलम्-तत्थ णं सुमइ पडिस्सुइ सीमंकर सीमंधर खेमंकराणं एएसिं पंचण्हं कुलगगणं हक्कारे दंडणोइ होत्था ते णं मणुआ हक्कारेणं दंडेणं हया समाणा लज्जिया विलज्जिया वेड्डा भीया तुसिणिया विण ओणया चिट्ठति । तत्थ णं खेमंधरविमलवाहण चक्खुमं जसमं अभिचंदाणं एएसि णं पंचण्हं कुलगरणं मक्कारे णामं दंडणीई होत्था ते णं मणुया मक्कारेणं दंडेणं हया समाणी जाव चिट्ठति तत्थ णं चंदाभ पसेणइ मरुदेव उसभाणं एएसिणं पंचण्हं कुलगराणं धिक्कारे ऋषभदेव हुआ तो फिर एक ४० वे भाग में प्रतिश्रुत आदि १४ कुलकरों की कि जो बहुत बड़ो आयुवाले थे उत्पत्ति कैसे सभवित हो सकती है ? तो इस शंका का उत्तर ऐसा है कि एक ४० व भाग में असंख्यात पूर्व होते हैं और ये असंख्यात पूर्व कम से हीन हीन होते हैं तथा प्रतिश्रुत, सीमङ्कर, सीमन्घर, क्षेमङ्कर, क्षेमन्धर, विमलवाहन, चक्षुष्मन् , यशस्वान्, अभिचन्द्र, चन्द्राभ, प्रसेनजित और मरुदेव इन १२ कुलकरों की आयु के प्रमाण होते हैं । नाभि की आयु का प्रमाण संख्यात पूर्वी का था और ऋषभ की आयु का प्रमाण ८४ लाख पूर्व का था । वाकी के कुलकरों को आयु का प्रमाण ८९ पक्षाधिक ८१ लाख पूर्व का था । इस तरह ४० वें भाग में १४ कुलकारों की उत्पत्ति की संभावना में क्या विरोध हो सकता हैं ? अर्थात् कोई भी विरोध नहीं हो सकता है ॥३७॥ પૂર્વના આયુષ્યવાળા, નાભિ થયા અને ૮૯ પક્ષ અધિક ૮૪ લાખ પૂર્વ જેટલા આદુવાળા, ઋષભદેવ થયા. તે પછી એક ૪૦ મા ભાગમાં પ્રતિકૃત આદિ ૧૪ કુલકરોની કે જેઓ ખૂબ લાંબા આયુષ્યવાળા હતા–ઉત્પત્તિ કેવી રીતે સંભવી શકે ? તે આ શંકાને ઉત્તર આ પ્રમાણે છે કે એક ૪૦ મા ભાગમાં અસંખ્યાત પૂર્વો હોય છે અને એ અસંખ્યાત પૂર્વે યથાક્રમે હીન-હીન હોય છે તેમજ પ્રતિકૃતિ, સીમકર, સીમન્વર, ક્ષેમ કર, ક્ષેમધર, વિમલ વાહન, ચક્ષુષ્માન . યશસ્વાન, અભિચન્દ્ર, ચન્દ્રા, પ્રસેનજિત અને મરુદેવ એ ૧૨ કુલકરની આયુના પ્રમાણે હોય છે. નાભિની આયુનું પ્રમાણ સંખ્યાત પૂર્વાનું હતું અને ઋષભના આયુષ્યનું પ્રમાણ ૮૪ લાખ પૂર્વનું હતું. શેષ કુલકરના આયુષ્યનું પ્રમાણ ૮૯ પક્ષાધિક ૮૪ લાખ પૂર્વ જેટલું હતું. આ પ્રમાણ ૪૦ ભાગમાં ૧૪ કુલકરની ઉત્પત્તિની સંભાવનામાં શું વિરોધથઈ શકે છે ? એટલે કે કોઈ પણ જાતને વિરોધ સંભવી શકે જ નહિ. સૂત્ર. ૩૭ી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy