SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिकाटीका द्वि० वक्षस्कार सू. ३४ सुषमानामक द्वितीयारकवर्णनम् यथा सिध्यत्स्वपि भव्येषु न तेषामनन्तकालेनापि निर्लेपना तथा सर्वजीवेभ्योऽनन्तगुणानाम् उत्कृष्टवणौदिगत भागानां न सर्वथोच्छेद इति । न च ते संख्याता एव सिध्यन्ति, इमे तु प्रतिसमयम् अनन्ता हीयन्ते इति महद्दष्टान्तवैषम्यम् ? इति वाच्यम्, यतस्तत्र सिध्यतां भव्यानां यथा संख्यातता तथा सिद्धिकालोऽनन्तः एवमत्राऽपि यथा प्रतिसमयम् अनन्तानामेषां हीयमानता तथा हानिकालोऽवसर्पिणी प्रमाण एव ततः परम् उत्सर्सिणी प्रथमसमयादौ तेनैव क्रमेण वर्द्धन्ते वर्णादय इति सर्वे सुस्थितम् । 'अणं हिं पन्न होते रहेगें फिर भी इनका सर्वथा उच्छेद जैसे नहीं होता है उसी प्रकार से सर्व जीवों की अपेक्षा अनन्तगुणों उत्कृष्ट वर्णादिगतभागों का सर्वथा उच्छेद नहीं होगा, । शंका- वे संख्यात ही सिद्ध होते हैं परन्तु ये तो प्रतिसमय अनन्तरूप में ही हीन होते रहते हैं, इस तरह जो भव्य का दृष्टान्त देकर आपने इनकी निर्लेपता का अभाव प्रतिपादित किया है - सो इस दृष्टान्त में तो इनको अपेक्षा बहुत बड़ी विषमता है - अर्थात् इस दृष्टान्त से वर्णादिको के सर्वथा उच्छेद होने का जो प्रसङ्ग दिया गया है वह हटता नहीं है बना ही रहता है ? सो इस प्रकार की यह आशंका भी ठीक नही है - क्यों कि सिद्ध होनेवाले भव्य जीवों में जैसी संख्यातता है वैसी काल में संख्यातता नहीं है किन्तु वह सिद्धि काल तो अनन्त है इसी प्रकार प्रत्येक समय में अनन्त वर्णादि भावों में जैसी हीयमानता है क्योंकि वह उनका हानिकाल अव सर्पिणी प्रमाण ही है इसके बाद तो उत्सर्पिणी के प्रथम काल के प्रथम समय से लेकर अन्तिम काल के अन्तिम समय तक ये वर्णादि भाव इसी कम से वर्द्धमान होते रहते हैं । अतः किसी भी काल इन दि भावोंका सर्वथा उच्छेद प्राप्त नही हो सकता है । "अनंतेहिं उच्चत्त ३०५ એમનું સČથા ઉચ્છેદન થાય તેવા પ્રસંગ જ ઉપસ્થિત થતા નથી. આજ સુધી અન તકાલથી ભળ્યે સિદ્ધ અવસ્થાપન્ન થતા આવ્યા છે અને ભવિષ્યમા પણ તેએ અનતકાલ સુધી સિદ્ધ અવસ્થાપન્ન થતા રહેશે, છતાં એ તેમનુ સથા ઉચ્છેદન થતુ નથી, આ પ્રમાણે જ સ`જીવાની અપેક્ષાએ અન તગુણ ઉત્કૃષ્ટ વર્ણાદ્દિગત ભાગાનું સદા ઉચ્છેદન થશે નહિ. શકા—તેઓ તે સંખ્યાત જ સિદ્ધ હાય છે, પણ એ તે પ્રતિ સમય અન’તરૂપમાંજ હીન થતા રહે છે, આ પ્રમાણે જે ભનુ દૃષ્ટાન્ત આપીને તમે એમની નિલેષતાને અભાવ પ્રતિપાદિત કર્યાં છે, તે આ દૃષ્ટાન્તમાં તે એમની અપેક્ષા ખૂબજ વિષમતા છે, એટલે કે આ દૃષ્ટાન્તથી વર્ણાદિકાના સથા ઉચ્છેદ થવા સંબધી જે પ્રસ`ગ આપવામાં આવેલ છે તે કાયમ જ રહે છે. તે આ જાતની આશકા પણ ચેાગ્ય ન કહેવાય. કેમકે સિદ્ધ થનારા ભવ્ય જીવેામાં જેવી સંખ્યાતતા છે તેવી કાળમાં સ ́ખ્યાતતા નથી પર`તુ તે સિદ્ધિ કાળ તા અભિન્ન છે આ રીતે દરેક સમયમાં અનંત વદિ ભાવામા જેવી હીયમાનતા છે, તે તેમનેા હાનિકાલ અવસર્પિણી પ્રમાણ જ છે. એના પછી તેા ઉત્સર્પિણીના પ્રથમકાળના પ્રથમ સમયથી માંડીને અતિમકાળના અંતિમ સમય સુધી એ વદિ ભાવે એ જ કમથી વદ્ધમાન થતા રહે છે. માટે કોઈ પણ કાળમાં એ વીભિાવે.ને સવથા ઉચ્છેદ પ્રાપ્ત થઈ शता नथी. ३९ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy