________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे तदुपरि-परिवेष्टनपट्टाकृतिकोऽस्थिविशेषः, नाराचम्-उभयतो मर्कटबन्धः, तथा च उभयोरस्नोरुभयतो मर्कटबन्धनेन बद्धयोः पट्टाकृतिना तृतीयेनास्थ्ना परिवेष्टितयोरुपरि तदास्थित्रय पुनरपि दृढीकर्तुं तत्र निखातं कीलिकाकारं वज्रनामकमस्थियत्र भवति तद् वज्रऋषभनाराचम् । तत् संहननं-संहन्यन्ते दृढी क्रियन्ते शरीरपुद्गला येन तत् संहननम् अस्थिनिचयो यस्य स तथा । कनकपुलकनिकषपद्मगौरः-कनकस्य सुवर्णस्य पुलक:-खण्डम् तस्य निकषः-शाणनिघृष्टरेखा, 'पद्म' शब्दा त्पद्मकिञ्जल्कं गृह्यते, तेन पन पद्मकिञ्जल्कं च, तद्वत् गौरः, यद्वा-कनकस्य सुवर्णस्य पुलकः सारो वर्णातिशयस्तत्प्रधानो यो निकष:-शाणनिघृष्टसुवर्णरेखा, तस्य यत् पक्ष्म-बहुलत्त्वं तद्वद् गोरः-शाणनिघृष्टानेकसुवर्णरेखावच्चाकचिक्ययुक्तगौरशरीरः, उन्नतपाः-उग्रं-विशुद्धं प्रवृद्धपरिणामत्वात पारणादौ विचित्राभिग्रहत्वाच्च अप्रधृष्यमनशनादि द्वादशविधं तपो यस्य स तथा, तीव्रतपोधारीत्यर्थः दीप्ततपाः-दीप्तं-जाज्वल्यमानं तपो यस्य स तथा-वह्निरिव कर्मवनदाहएक और विशेष हडी होती है इस का नाम ऋषभ है उभयतो मकटबन्ध का नाम नाराच है तथाच दोनों हड्डियों के दोनों ओर से मर्कट बन्धन से बद्ध करके और पट्टाकृति के जैसी एक तृतीय हड्डो से परिवेष्टित करके पुनः इन तीनो हड्डियों को बहुत ही अधिकरूपसे मजबूत करने के लिये वे आपस में विधटित न हो जावें इस रूप से उन्हें दृढ बनाने के लिये जिस संहनन में कीलिका के आकार जैसी वज्र नामकी हड्डी हुकी रहती है उस संहनन का नाम वज्र ऋषभ नाराच संहनन है शाण के ऊपर-कसोटी पर कसे गये सुवर्ण की रेख एँ जैसी चाकचिक्य से युक्त होती है-चमकीली होती हैं और गौरवर्ण की प्रतीत हैं-ठीक इसी प्रकार का इन गौतम का शरीर भी था ये उग्रतपस्वी थे पारणादि के समय ये विचित्र प्रकार के अभिग्रह को धारण करते रहते थे क्यों कि चारित्र विशुद्धि के प्रति इनके परिणाम सदा जागृति संपन्न बने रहते थे किसीमें भी ऐसी शक्ति नहीं थी जो इन्हें अनशनादि के भेद से १२ प्रकार के तप से च्युत कर सके इस तरह से ये तीव्र तप की आराधना में अपने आपको विसर्जित किये हुए थे जिस प्रकार अग्नि वन को पट्टी ना २वी मे मील वधारानी मस्थिय छे. तेनु नाम अपन छे. उभयतो मर्कट વન્ય નું નામ નારાચ છે. તથાચ-બને અસ્થિઓને બન્ને તરફથી મર્કટ બંધનથી બદ્ધ કરીને અને પટ્ટાકૃતિ જેવી એક ત્રીજી અસ્થિ વડે પરિવેષ્ટિત કરીને ફરી આ ત્રણે અસ્થિઓ ને બહુજ સુદઢ કરવા માટે તેઓ એક બીજીથી વિઘટિત થઈ ન જાય–આ પ્રમાણે તેમને સુદઢ બનાવવા માટે જે સંવનનમાં કલિકાના આકાર જેવી વજા નામની અસ્થિ પરોવા. ઈને રહેલ છે તે સંહનનનું નામ વજા ઋષભનારાચ સંહનન છે. શાણ પર-કસોટી પરકસવામાં આવેલ સુવણની રેખાઓ જેમ ચમકતી હોય છે અને ગૌરવની પ્રતીત થાય છે. તેમ આ ગૌતમનું શરીર પણ હતું. એએ ઉગ્રતપસ્વી હતા પારણાદિના સમયે તેઓ વિચિત્ર પ્રકારના અભિગ્રહો ધારણ કરતા રહેતા હતા કેમકે ચરિત્ર વિશુદ્ધિના પ્રત્યે એમના પરિણામે સર્વદા જાગૃતિ સંપન્ન રહેતા હતા. કેઈમાં પણ એવી તાકાત નહોતી કે જેથી એમને અનશનાદિના ભેદથી ૧૨ પ્રકારના તપથી વિચલિત કરી શકે. આ પ્રમાણે તીવ્ર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર