SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ प्रस्तावना یو سی ی ی یه به من مية د दृष्टिवादस्य वृष्णिदशा १२, तत्र प्रस्तुतोपागम् जम्बूद्वीपप्रज्ञप्तिरूपगम्भीरार्थतयाऽतिगहनत्वादनुयोगरहितं मुद्रितराजकीय कमनीय कोशागारमिव न तदर्थाथिनामभीष्टफलदायकं भवतीति विभाव्य कोशाध्यक्षाज्ञया प्रेष्येण कोशागारस्योन्मुद्रणमिवविदुषा तदनुयोगः कृतः, सचानुयोगश्चतुर्विधो भवति, धर्मकथानुयोगः, गणितानुयोगः, चरणकरणानुयोगश्च, तत्र धर्मकथानुयोगः-उत्तराध्ययनादिकः, गणितानुयोगः-सूर्यप्रज्ञप्त्यादिकः, द्रव्यानुयोगः पूर्वाणि सम्मत्यादिकश्च, चरणकरणानुयोगश्च आचाराङ्गादिकः तत्रानुयोगशब्दार्थस्तु युज्यते सम्वध्यते भगवदुक्तार्थेन सहेति योगः-कथनलक्षणो व्यापारः अनुरूपोऽनुकूलो वा योगः अनुयोगः भगवदुक्तार्थानुरूपः प्रतिपादनलक्षणो व्यापारोऽनुयोग इति निष्कर्षः, तत्र यथा गणधरेण सुधर्म स्वामिना जम्बूस्वामिन प्रति भगवदुक्तार्थानुरूपद्वीप प्रज्ञप्ति रूप उपाङ्ग गम्भीरार्थक होने से अत्यन्त गहन है इसलिये अनुयोग रहित होकर यह उपाङ्ग बन्द किये हुए कमनीय राजकोय कोशागार की तरह तदर्थार्थी का अभीष्ट फलदायक नहीं हो सकता ऐसा समझकर कोशाध्यक्ष की आज्ञा से नोकर द्वारा कोशागार का उद्घाटन के समान विद्वानों ने उसका अनुयोग किया, वह अनुयोग चार प्रकार का हैं-धर्मकथानुयोग १, गणितानुयोग २, द्रव्यानुयोग ३, और चरण करणानुयोग ४, उनमें उत्तराध्ययनादि धर्मकथानुयोग कहलाता है, सूर्यप्रज्ञप्त्यादि गणितानुयोग, पूर्व और सम्मत्यादि द्रव्यानुयोग और आचाराङ्गादि चरण करणानुयोग कहलाता है, उनमें अनुयोग शब्द का अर्थ भगवान वीतराग के द्वारा उक्त अर्थ के साथ अनुरूप या अनुकूल कथन रूप व्यापार को अनुयोग कहाजाता है इस प्रकार भगवदुक्तार्थानुरूप प्रतिपादनरूप व्यापार ही अनुयोग शब्द का निष्कर्ष होता है। उस में जैसे गणधर सुधर्मस्वामी ने जम्बुस्वामी के प्रति भगवदुक्तार्थानुरूप कथनरूप अनुयोग ૧૦ વિપાક શ્રતનું પુષ્પચૂલિકા-૧૧, દષ્ટિવાદનું વૃષ્ણિદશી-૧૨ ઉપાંગ છે. તે સર્વમાં પ્રસ્તુત જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ રૂપ ઉપાંગ ગંભીરાર્થક હોવાથી અત્યંત ગહન છે. એટલા માટે અનુગ રહિત થઈને આ ઉપાંગ બંધ કરવામાં આવેલા કમનીય રાજકીય કેશાગારની જેમ તદથર્થોને અભીષ્ટ ફળદાયક થઈ શકે નહિ આમ વિચારીને કોશાધ્યક્ષની આજ્ઞાથી નોકર વડે કેશાગારને ઉદ્ઘાટિત કરાવવાની જેમ વિદ્વાન એ તેને અનુયાગ કર્યો તે અનુગ ચાર (१) य थानुय।। (२) गणितानुया॥ (3) द्र०यानुयो। मने (४) २२९४२५।। नु॥१. તેમાં ઉત્તરાધ્યયનાદિ ધર્મકથાનુગ” કહેવાય છે. સૂર્યપ્રજ્ઞત્યાદિ ગણિતાનુગ, પૂર્વ અને સમ્મત્યાદિ દ્રવ્યાનુગ અને આચારાંગાદિ ચરણકરણાનુગ કહેવાય છે. એમાં જે અનુગ” શબ્દ છે, તેનો અર્થ થાય છે–ભગવાન વીતરાગ વડે ઉક્ત અર્થની સાથે અનુરૂપ યા-અનુકૂલ કથન રૂપ વ્યાપાર. આ પ્રમાણે ભગવદ્ ઉક્તાર્યાનુરૂપ પ્રતિપાદન રૂ૫ વ્યાપારજ અનુગ શબ્દને નિષ્કર્ષ થાય છે. તેમાં જેમ ગણધર સુધર્મા સ્વામીએ જખ્ખ સ્વામી પ્રતિ ભગવદુકૃતાર્થોનુરૂપ કથન રૂપ અનુયાગ એટલે કે-ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ–નયલક્ષણ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy