________________
प्रकाशिका टीका सू. २० कालस्वरूपम्
१५५
मिति समागमस्तेन प्रमितः कालविशेषः 'सा एगा आवलियत्ति वुच्चइ' सा एका आबलिका इति उच्यते ।
ननु प्रश्नवाक्ये मुहूर्त्तस्य कियन्तः उच्छ्वासाद्धा व्याख्याताः इत्युक्तम् उत्तरवाक्ये तु समयावलिकादिक्रमेण निरूपणं क्रियते इति प्रश्नाननुरूपमुत्तरदानमसंगतम् इति चेत् आह प्रश्नवाक्ये समयावलिकयोरसांव्यवहारिकत्वेन तद्विषये पृच्छा न कृता उत्तर वाक्ये तु केवलि प्रज्ञाया सूक्ष्मत्वेन वस्तुसूक्ष्मस्वरूपपर्यन्त गमनात् उच्छ्वासादीनां समया वलिका निरूपणाधीननिरूपणत्वाच्च भगवतस्तयोर्निरूपणं युक्तमेवेति ।
ननु पूर्व समय सद्भावे परसमयस्मानुत्पन्नतया परसमयस्य च सद्भावे पूर्वसमयस्य व्यतीतत्त्वेनाभावात्कथमसंख्यातसमयानां समुदय समिति समागमो भवितुमर्हति येनाs नहीं करनी चाहीये कि प्रश्नकीर ने तो एक अन्तर्मुहूर्त में कितने उच्छ्रावास निःश्वास होते हैं ऐसा पूछा हैं और आप उत्तर दे रहे है कि असंख्यात समयो के समुदाय की एक आवलिका होती है सो ऐसा आपका उत्तररूप वाक्य सर्वथा असंगत ही है. क्यों कि उच्छवास आदिकों का निरूपण किये बिना नहीं हो सकता है. अतः उच्छ्वास आदिकों का निरूपण इनके निरूपण के आधीन है. इसीलिये शास्त्रकार ने इनका निरूपण पहिले किया है. यद्यपि शंकाकार ने समय आवलीका को असंव्यवहारिक होने से इस विषय में पृच्छा नहीं की हैं परन्तु उत्तरवाक्य में जो इनका निरूपण किया गया है वह केवलिप्रज्ञा सूक्ष्म होती है और वह वस्तु के सूक्ष्म स्वरूपतक पहुँच जाति है इस तरह समय काल का सब से सूक्ष्मस्वरूप है, अतः जबतक ऊपका निरूपण नहीं हो जाता है तब तक इसके द्वारा साध्य आवलिका का और आवलिका साध्य उच्छ्वास आदि का निरूपण नहीं हो सकता है, इस बात को प्रकट करने के लिये भगवान् ने इस प्रकार से उत्तर दिया है अतः ऐसा यह उत्तर रूप कथन अनुचित नहीं है किन्तु उचित ही है । તે એક અંતર્મુહૂત્ત'માં કેટલા ઉચ્છ્વાસ નિઃશ્વાસેા હાય છે એવા પ્રરન કર્યાં છે અને તમે જવાબ આપી રહ્યા છે! કે અસ`ખ્યાત સમયેાના સમુદાયની એક આવલિકા હોય છે. તા એવા તમારા ઉત્તર રૂપ વાકયને સવથા અસંગત કહેવા ઉચિત નથી, કેમકે ઉચ્છવાસ વગે રૅનું નિરૂપણ સમય આવલિકાના નિરૂપણુ કર્યાં વગર સંભવ નથી. એથી ઉચ્છવાસ આદિ કનુ નિરૂપણ સમય આવલિકાના નિરુપણ કર્યાં વગર સંભવ નથી એથી ઉચ્છવાસ આદિકાનુ નિરૂપણ એમના નિરૂપણને આધીન જ છે. એથી શાસ્ત્રકારએ એમનું નિરૂપણ પહેલાં કરેલુ છે. જો કે શંકાકારે સમય આવલિકા ને અસ વ્યવહારિક હોવાથી આ સમ ધમાં પૃચ્છા કરી નથી પરંતુ ઉત્તર વાકયમાં જે આ વિષે નિરૂપણ કરવામા આવેલુ' છે તે કેલિ પ્રજ્ઞા સૂક્ષ્મ હાય છે અને તે વસ્તુના સૂક્ષ્મ સ્વરૂપ સુધી પહેાંચી જાય છે. આ રીતે સમય કાળનુ સૌ કરતાં વધારે સૂક્ષ્મ સ્વરૂપ છે. એથી જ્યાં સુધી તેનું નિરૂપણ કર વામાં આવે નહી ત્યાં સુધી તેના વડે સાધ્ય આવલિકા અને આવૃલિકા સાધ્ય ઉચ્છવાસ આદિનુ નિરૂપણ થઇ શકે તેમ નથી એ વાતને પ્રકટ કરવા માટે ભગવાને એવી રીતે જવાબ આવ્યા છે. એથી આ ઉત્તરરૂપ કથનઅનુચિત નથી પરંતુ ઉચિત જ છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર