________________
सूर्यप्रशप्तिसूत्र शतानि ५१० । ततो द्वापष्टिभागकरणार्थ द्वाषष्टया भागो हियते ८४-८+ लब्धा अष्टौ मुहूर्ताः, शेषाः तिष्ठन्ति चतुर्दश द्वापष्टिभागाः। ततश्च भाज्यभाजकयो भ्यिामपवर्त्तनाकार्या ततो जाता सप्त एकत्रिंशद् भागाः । अत आगतं तृतीयं पर्व चरमेऽहोरात्रे अष्टौ मुहूर्तान् एकस्य च मुहूर्तस्य सप्त एकत्रिंशद् भागान् अतिक्रम्य परिसमाप्ति मुपयायादिति । अनेनैव कमेण चतुर्थपर्वजिज्ञासायमपि गणितं विधेयं, तत्र चतुर्थपर्वजिज्ञास्यत्वात् चत्वारो गुणका बोद्धव्याः, ते च किल चत्वारो गुणकरूपा एकत्र धियन्ते, ते च कृतयुग्मराशय:-कृतयुगगुणकास्तेन तत्र न किमपि प्रक्षिप्यते, क्षेपकाभावात् ते च चत्वारश्चतुविशत्यधिकेन पर्वशतेन भागो हर्तव्यः, हते च भागे भाज्यराशे स्तोकत्वाद् भागफलं नायाति । अतो गाथोक्कदिशा तेऽर्द्ध क्रियन्ते जातौ द्वौ ४ : २=२ एतौ च मुहूत्र्तकरणार्थ मुहूर्त करने के लिये तीस से गुणा करे १७४३०८५१० तो इस प्रकार पांच सो दस होते हैं, पश्चात् बासठिया भाग करने के लिये बासठ से भाग करे 11८६८+5 इस प्रकार आठ मुहूर्त लब्ध होता है तथा बासठिया चौदह भाग शेष बचता है । तत्पश्चात् भाज्य भाजक राशि को दो से अपवर्तना करे तो इकतीसिया सात भाग होते हैं। तीसरा पर्व अन्तिम अहोरात्र में आठ मुहर्त तथा एक मुहूर्त का इकतीसिया सात भाग भुक्त करके समाप्त होता है। इसी क्रम से चौथे पर्व की जिज्ञासा में भी गणित प्रक्रिया करनी चाहिये जैसे की चतुर्थ पर्व की जिज्ञासा होने से चार गुणकाङ्क होते हैं, उन चार को एक तरफ रक्खे वे कृतयुग्म राशि रूप होने से उसमें क्षेपक का अभाव होने से कुछ प्रक्षित नहीं होते हैं । उन चार को एक सो चोवीस पर्व से भाग करे, भाग करने पर भाज्य राशि अल्प होने से, भाग नहीं चलता है । अतः गाथा में कहे प्रकार से चार का अर्धा करे तो ४:२२ इस प्रकार दो होते કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે ૧૭+૩૦=૫૧૦ તો આ રીતે પાંચસે દસ થાય છે. ते ५छी यासाय मा ४२१। भाट माथी ला॥१२ ४२३ ५१:८१५%८+ આ રીતે આઠ મુહૂર્ત લબ્ધ થાય છે. તથા બાસઠિયા ચૌદ ભાગ શેષ રહે છે. તે પછી ભાજ્ય ભાજક રાશિને બેથી અપર્વના કરવી તે એકત્રીસા સાત ભાગ થાય છે, ત્રીજું પર્વ અતિમ અહોરાત્રના આઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના એકત્રીસા સાત ભાગ ભેગવીને સમાપ્ત થાય છે. આજ કમથી ચેથા પર્વની જીજ્ઞાસામાં પણ ગણિત પ્રક્રિયા કરવી જોઈએ જેમકે–ચોથા પર્વની જીજ્ઞાસા હેવાથી ગુણાંક ચાર હોય છે. એ ચારને એક બાજુ શેખવા તે કૃતયુગ્મ રાશિ રૂપ હેવાથી પ્રક્ષેપને અભાવ રહે છે. તેથી કંઈ પણ સંખ્યાન પ્રક્ષેપ થતો નથી. એ ચારને એક એવી પર્વથી ભાગ કરે, પણ ભાજ્ય રાશિ અ૫ હેવાથી ભાગ ચાલતું નથી. હું, તેથી ગાથામાં કરેલ પ્રકારથી ચારના અધ કરવા કર=ર આ રીતે બે આવે છે. આના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2