________________
___
९९५
सूर्यशनिप्रकाशिका टीका सू० १०० एकोनविंशतितमप्राभृतम् परिधिगणितस्य भावनात्वित्थं पुष्करवरद्वीपस्य पूर्वतः षोडशलक्षाः, अपरतोऽपि षोडशलक्षा इति द्वात्रिंशल्लक्षा (३२), कालोदधेः पूर्वतोऽष्टौ अपरतोऽप्यष्टाविति षोडश (१६) लक्षाः । धातकीखण्डस्य एकतोऽपि चतस्रो लक्षाः अपरतोऽपि चतस्र इत्यष्टौ (८) लक्षाः । लवणसमुद्रे एकतोऽपि द्वे लक्षेऽपरतोऽपि द्वे लक्षे इति चतस्रो (४) लक्षाः । तथा जम्बूद्वीपो लक्षमिति सर्वसंख्या संकलनेन-३२+१६+६+४+१%६१ लक्षा:-६१००००० जाताः एकपष्टिलक्षाः व्यासस्ततो (व्यासवर्गात् दशगुणा) दित्यादिनियमेनास्य राशेर्वगर्गों विधीयते-३७२१०००००००००० । जातानि दशशून्याधिकानि एकविंशत्यधिक सप्तत्रिंशच्छतानि, पुनश्चयं संख्या दशभिर्गुणिता सत्येकादश शून्यानि भवन्ति ततश्चैतेषामासनवर्गमूलानयनेन लब्धं भवति यथोक्तं परिधिप्रमाण मित्युपपद्यत इति ॥ परिधिवाला पुष्करवर नाम का द्वीप कहा है ऐसा स्वशिष्यों को कहे, परिधि गणित की भावना इस प्रकार से होती है-पुष्कर द्वीप के पूर्व भाग में सोलह लाख योजन होता है एवं पश्चिम में भी उतना ही होता है। अतः इस प्रकार बत्तीस लाख योजन हुवे, कालोदधि समुद्र के पूर्व पश्चिम भाग में आठ आठ लाख योजन होते है वह सोलह लाख (१६) तथा धातकी खण्ड के एक तरफ चार लाख एवं दूसरी ओर भी चार लाख इस प्रकार आठ लाख लवण समुद्र के दोनों तरफ दो दो लाख इस प्रकार चार लाख तथा जंबूद्वीप का एक लाख योजन इस प्रकार सब को मिलाने से-३२+१६+८४४-१६१ लाख ६१०००००। इकसठ लाख योजन का व्यासमान हुवा। तत्पश्चात् (व्यासवर्ग से दस गुना) इत्यादि नियम से इसराशि का वर्ग किया जाता है-३७२१०००००. ०००००। इस प्रकार दश शून्याधिक सैंतीस सो इक्कीस होते हैं, पुनः इस संख्या को इस से गुणा करे तो ग्यारह शून्य होते हैं। पश्चात् इस का आसन्न નામને દ્વીપ કહ્યો છે. આ પ્રમાણે શિષ્યને કહેવું. પરિધિ ગણિતની ભાવના આ પ્રમાણે થાય છે. પુષ્કરદ્વીપના પૂર્વ ભાગમાં સળલાખ ચેાજન થાય છે. અને પશ્ચિમમાં પણ એટલો જ હોય છે. તેથી આ રીતે (૩૨) બત્રીસ લાખ જન થાય છે. કાલેદધિ સમુદ્રના પૂર્વ પશ્ચિમ ભાગમાં આઠ આઠલાખ જન થાય છે. તેથી સેળલાખ (૧૬) તથા ધાતકીખંડને એક તરફ ચાર લાખ અને બીજી તરફ પણ ચાર લાખ આ રીતે આઠલાખ લવણ સમુદ્રની બંને તરફ બબ્બે લાખ એ રીતેજ ચાર લાખ તથા જબૂદ્વીપના मेसा यान मा रीते अधाने भेगवाथी ३२+16+4+४+१%D१ सय ६१००००० એકસઠલાખ જનનું વ્યાસમાન થાય છે. તે પછી (વ્યાસ વર્ગથી દસગણુ) ઈત્યાદિ નિયમથી આ સંખ્યાને વર્ગ કરવામાં આવે છે. ૩૭૨૧૦૦૦૦૦૦૦૦૦૦. આ રીતે દસ શૂન્ય અધિક સાડત્રીસસે એકવીસ થાય છે. ફરીથી આ સંખ્યાને દસથી ગુણાકાર કરે તે અગ્યાર શૂન્ય થાય છે તે પછી આનું આસન વર્ગમૂળ કરવાથી પરિધિનું યથાક્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨