SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिकाटीका सू० ५६ दशमप्राभृतस्य विंशतितमं प्राभृतप्राभृतम् ३३ तै भीगोहियते-४१५४१४३६५४ अत्र लब्धाश्चतुर्दश तेन श्रवणादीनि पुष्यान्तानि चतुर्दशनक्षत्राणि शुद्धानि संयातानि, शेषाणि तिष्ठन्ति अष्टादशशतानि सप्तचत्वारिंशदधिकानि १८४७ एतानि मुहानयनाथ त्रिंशता गुण्यन्ते-१८४७४३०=५५४१० जातानि पश्चपञ्चाशत् सहस्राणि चत्वारिंशतानि दशोत्तराणि, एतेषां पूर्वस्थितेन भागराशिना ४१५४ चतुःपञ्चाशदधिकेनैकचत्वारिंशच्छतरूपेण भागे हृते जाता:-५५४१०:४१५४=१३+ १४ लब्धास्त्रयोदशमुहूर्ताः। शेषाणि तिष्ठन्ति अष्टोत्तराणि चतुर्दशशतानि । एतानि पुनः द्वायष्टिभागानयनार्थ द्वाषष्टया गुणयितव्यानीति-28- हारभाज्यौ द्वाषष्टया अपवर्त्तनेन 10-X- तदा जाताः गुणाकारस्थानीयराशिरेकरूपः छेदराशिः सप्तषष्टिः । एकेन गुणितः उपरितनो राशिस्तावानेव, ततश्च सप्तपष्टया भागे हृते २१ लब्धा एकविंशतिः, पश्चादवतिष्ठते एकः सप्तपष्टिभागः, एकस्य च द्वापष्टिभागस्य सप्तषष्टिभागरूपः करे ४११०३ १४ १६४५ यहां चौदह लब्ध होता है अतः श्रवण से लेकर पुष्य पर्यन्त के चौदह नक्षत्र शुद्ध हो जाते हैं, तथा अठारहसो सेंतालीस १८४७ शेष रहते हैं उनको मुहूर्त लाने के लिये तीस से गुणा करे १८४७४३०-५५४१० पंचपन हजार चारप्तो दस होते हैं। उनको पूर्व स्थित भाग राशि ४१५४ इकतालीससो चोपन से भाग करे तो ५५४१०:४१५४=१३४१४०६ इस प्रकार तेरह मुहूर्त लब्ध होते हैं तथा १४० एक हजार चारसो आठ शेष रहते हैं, इनको बासठिया भाग करने के लिये बासठ से गुणित करे, ४१४ ६२ हार राशि एवं भाज्य राशि को बासठ से अपवर्तित करनेसे १४:४१ गुणाकार स्थानीय एक रूप तथा छेद राशि सडसठ रूप होता है । एक से गुणित ऊपर की राशि उतना ही रहता है उसको सरसठ से भाग करे तो g=२१, इस प्रकार इक्कीस लब्ध होता है, तथा सडसठिया एक भाग तथा बासठिया एक એક ચેપન થાય છે તેનાથી ભાગ કરે ૧૪+૬૪ આ રીતે ચૌદ લબ્ધ થાય છે. તેથી શ્રવણ નક્ષત્રથી લઈને પુષ્ય નક્ષત્ર સુધીના ચૌદ નક્ષત્રો શુદ્ધ થઈ જાય છે. તથા અઢારસે સુડતાલીસ ૧૮૪૭ શેષ રહે છે, તેના મુહૂર્ત લાવવા માટે ત્રીસથી ગુણવામાં આવે તો ૧૮૪૭૪૩૦૩૫૫૪૧૦ પંચાવન હજાર ચાર દસ થાય છે તેને પહેલાની ભાગરાશિ ૪૧૫૪ એકતાલીસસે ચેપનથી ભાગવામાં આવે તે ૫૫૪૧૦૪૧૫૪=૧૩ ફફડૂ આ રીતે તેર મુહૂર્ત લબ્ધ થાય છે, તથા ૪૬ એક હજાર ચારસે આઠ શેષ રહે છે, તેને બાસયિા ભાગ કરવા માટે બાસઠથી ગુણવામાં આવે, ૪૫૬૪૬૨ હાર રાશી અને ભાજ્ય રાશિને બાસઠથી અપવર્તિત કરવાથી ૧૪૬૪૧ ગુણકાર સંખ્યા એક રૂપ તથા હૈદરાશી સડસઠ રૂપ થાય છે, એકથી ગુણેલ ઉપરની રાશી એટલીને એટલી જ રહે છે, તેને સડસડથી ભાગવામાં આવે ૧૧=૨૧૬ આ રીતે એકવીસ લબ્ધ થાય છે, તથા સડસઠિયા એક ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy