SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सु० ६९ दशमप्राभृतस्य द्वाविंशतितमं प्राभृतप्राभूतम् ३२९ परिवारोऽस्ति । तौ सूयौं चन्द्रमसौ च वर्षद्वयेन मण्डलप्रदेशं सम्पूर्णतया पूरयतः 'तयोरेकान्तरेणोदयासत्वात) एकस्मिन् युगे च वर्षसंख्या पश्चन । एकस्मिन् सूर्यसम्वत्सरे च रात्रिन्दिप्रमाणं समानमेव षट्पष्टचधिकं शतत्रयमिति । तेन प्रथमवर्षान्ता संख्या द्विगुणा सति द्वितीयवर्षान्ते स्यात्, त्रिगुणा च तृतीयवर्षान्तोद्भवा संख्या स्यात्, चतुर्गुणा चतुर्थ वर्षान्ते भवेत्, पञ्चगुणा च पञ्चमवर्षान्तोद्भवासंभवेदिति तु गणितक्रियाग्रस्फुटैव । यथा-३६६-प्रथमवर्षान्ते रात्रिन्दिवानि ३६६४२ = ७३२ द्वितीयवर्षान्तोद्भवानि रात्रिन्दिवप्रमाणानि । ३६६४३-१०९८ तृतीयवर्षान्तोत्पन्नान्यहोराणि । ३६५४४= १४६४-चतुर्थवर्षान्ते रात्रिन्दिवप्रमाणानि ३६६४५=१८३०=पञ्चमवर्षान्ते रात्रिन्दिभिन्न ग्रहादि परिवार होता है । वे सूर्य एवं चंद्र दो वर्ष में संपूर्ण मंडलप्रदेश को पूर्ण करता है। कारण की दोनों का एकांतर से उदयास्त होता है। एक युग में वर्ष को संख्या पांच ही होती है । एक सूर्य संवत्सर में रात्रि दिवसका प्रमाण ३६६ तीनसोछियासठ दिनका समान नही होता है । अतः प्रथम वर्ष के अन्त की संख्या दूसरे वर्षके अंत में दुगुनी होती है, एवं तीसरे वर्ष के अंत में तीन गुनी संख्या होती है। चतुर्थ वर्ष के अंत में चौगुनी होती है तथा पांचवे वर्ष के अन्त की संख्या पांच गुनी होती है। इस प्रकार गणित क्रिया से स्पष्ट ही है। जैसे कि-३६६। प्रथम वर्ष के अन्त में होते हैं ३६६+२-७३२ सातसो बत्तीस यह दूसरे वर्षान्तकी रात्रिदिनप्रमाण संख्या है। ३६६+३%१०९८ तीसरे वर्ष के अन्त की अहोरात्र संख्या एक हजार अठाणवे रात्रि दिनकी है ३६६+४=१४६४ चौदहसौ चोसठ यह चौथे वर्ष की रात्रि दिन संख्या होती है ३६६+५=१८३० यह पांचवें वर्ष के अन्त की अहोरात्र प्रमाणसंख्या अठारह सो तीस की ચંદ્ર બે વર્ષમાં સંપૂર્ણ મંડળ પ્રદેશને પૂર્ણ કરે છે. કારણકે બેઉને એકાંતરથી ઉદય થાય છે. એક યુગમાં વર્ષની સંખ્યા પાંચ જ હોય છે. એક સૂર્ય સંવત્સરમાં રાતદિવસનું પ્રમાણ ૩૬ ૬ ત્રણસો છાસઠનું દિવસ સરખું જ હોય છે. તેથી પહેલા વર્ષના અંતમાં જે સંખ્યા હોય તે બીજા વર્ષના અંતમાં બમણી થાય છે. અને ત્રીજા વર્ષના અંતમાં ત્રણ ગણી સંખ્યા થાય છે. ચોથા વર્ષના અંતમાં ચાર પણ થાય છે. તથા પાંચમા વર્ષના અંતમાં પાંચ ગણી સંખ્યા થાય છે. આ રીતે ગણિત કિયાથી સ્પષ્ટ જ છે, જેમકે-૩૬ ૬ પહેલા વર્ષને અંતમાં ત્રણ છાસઠ થાય છે. બીજા વર્ષના અંતમાં ૩૬૬ ૨૩૩૨ સાતસો બત્રીસ થાય છે આ બીજા વર્ષની અંતના રાત્રિ દિવસના પ્રમાણુની સંખ્યા છે. ૩૬૬+૩=૧૦૯૮ ત્રીજા વર્ષના આન્તની રાત્રિ દિવસ પ્રમાણુની સંખ્યા એક હજારને RAY त्रि हिसनी छे. 3६६+४=१४६४ यौस यासह २ याथा ११नी रात्रि દિવસની સંખ્યા થાય છે. ૩૬૬૫=૧૮૩૦ આ પાંચમાં વર્ષના અન્તની અહોરાત્ર પ્રમાણુની સંખ્યા અઢારસે ત્રીસ થાય છે. મૂળ ગ્રન્થમાં પણ આજ પ્રમાણે કહ્યું છે, શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy