________________
सूर्यप्रक्षप्तिसूत्रे ३६० भवन्ति, एतत्-तदुक्तपरिभाषया परिपूर्ण कर्म भणितं-कर्म कथितं, एषः खलु कम्मेनामा संवत्सरः कथितो नियमात्-नियतव्यवहारप्रवर्तनात् , कर्मण:-कम्मसंज्ञकस्य संवत्सरस्य-सवनवर्षस्य त्रीणि नामान्तराणि सन्ति, तद्यथा-कम्र्मेति-कर्मसंवत्सर इति प्रथम नाम (१) सावन इति-सावनसंवत्सर इति द्वितीयं नाम (२) ऋतुरिति च-ऋतुसंवत्सर इति तृतीयं नाम (३) एवं च एकस्मिन् ऋतुसंवत्सरे षट्संख्यका ऋतुपर्यायाः भवन्ति, एष:-ऋतुपर्यायरूपः संवत्सरः खलु आदित्यसंवत्सरः-सूर्यसंवत्सरःसौरसंवत्सरो वा कथ्यते । यावताकालेन षडपि प्रावृडादयः ऋतवः परिपूर्णाः प्रावृताः भवन्ति तावान् कालविशेष आदित्यसंवत्सरः कथ्यत इति । अत्र यद्यपि लोके षष्टयहोरात्रप्रमाणः प्रावृडाक ऋतुः प्रसिद्धो वर्तते, किन्तु वास्तविकदिशा विचार्यमाणे सति परिपूर्णषष्टयहोरात्रप्रमाणो न भवत्येकः ऋतुः, सूर्यसञ्चारवशेन ऋतूनां प्रवृत्तत्वात् सावयव षष्टयधिकदिनात्मकः ऋतुर्भवति । तेन है। एक संवत्सर काल में तीन सो साईट ३६० अहोरात्र होते हैं । यह परि. भाषोक्त पूर्ण कर्म कहा है। यह कर्म नाम का संवत्सर नियत व्यवहार प्रवतक होने से कहा है। कर्म संज्ञक संवत्सर का माने सवन संवत्सर का तीन नाम कहे हैं जैसे कि कर्मसंवत्सर यह प्रथम नाम कहा है १ सावन संवत्सर यह दूसरा नाम कहा है २ ऋतु संवत्सर यह तीसरा नाम कहा है ३ । इस प्रकार यह ऋतुसंवत्सर में छ ऋतु पर्याय होते हैं, यह ऋतु पर्याय रूप संवत्सर को आदित्यसंवत्सर, सूर्यसंवत्सर, या सौरसंवत्सर कहते हैं। जितने काल में प्रावृडादि छ ऋतुएं परिपूर्ण प्रवृत्त होते हैं, उतने काल विशेष को आदित्यसंवत्सर कहते है। यद्यपि साठ अहोरात्र वाला प्रावृडादि ऋतु प्रसिद्ध है, परंतु वास्तविक दृष्टि से विचार किया जाय तो पूरा साठ अहोरात्र प्रमाण वाला एक भी ऋतु नहीं होती है। सूर्य के संचरणवशात् ऋतुएं प्रवृत्त होती है, अतः सावयव साठ दिन से कुछ अधिक प्रमाण वाली ऋतुएं होती હોય છે. આ રીતે પરિભાષા યુક્ત પૂર્ણ કર્મકાળ કહેલ છે, આ કર્મનામનું સંવત્સર નિયત વ્યવહાર પ્રવર્તક હોવાથી એ નામ કહેલ છે, કર્મ સંવત્સરના એટલે કે સવન સંવત્સરના ત્રણ નામે કહેલા છે, જેમ કે-કમ સંવત્સર આ પહેલું નામ છે ૧ સાવન સંવત્સર આ બીજું નામ છે. ૨ ચતુ સંવત્સર આ ત્રીજું નામ છે. ૩ આ રીતે એક તું સંવત્સરમાં છ હતુ પર્યાય હોય છે, આ ઋતુ પર્યાય રૂપ સંવત્સરને આદિત્ય સંવત્સર, અગર સૌર સંવત્સર કહે છે, જેટલા કાળમાં પ્રાવ વિગેરે છ ઋતુઓ પૂર્ણ રીતે પ્રવૃત્ત થાય છે, એટલા કાળ વિશેષને આદિત્ય સંવત્સર કહે છે, જે આઠ અહેરાત્ર પ્રમાણની પ્રવૃ વિગેરે ઋતુઓ પ્રસિદ્ધ છે પરંતુ વાસ્તવિક દષ્ટિથી વિચારવામાં આવે તે પુરા સાઠ અહોરાત્ર પ્રમાણવાળી એક પણ ઋતુ હોતી નથી. સૂર્યને સંચરણને લીધે ઋતુઓ પ્રવૃત્ત થાય છે, તેથી સાવયવ સાઠ દિવસથી કંઈક વધારે પ્રમાણવાળી ઋતુઓ હોય છે, તેથી વાસ્તવિક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2