SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ५८० सूर्यप्रज्ञप्तिसूत्रे द्वयोरपि सूर्ययो रुदयविधि रुपदर्शितः, विशेषतश्च पुनरयं यदैकः सूर्यः पूर्वदक्षिणस्या मुदगच्छति तदा द्वितीयः सूर्योऽपरोत्तरस्यां दिशि समुद्गच्छति, दक्षिणपूर्वोदगतश्च सूर्यो भरतादीनि क्षेत्राणि मेरोदक्षिणदिग विभागवर्तीनि स्वमण्डलभ्राम्या परिभ्रमन् तत्तत् क्षेत्रं प्रकाशयति, अपरोऽपरोत्तरस्यामुद्गतः सन् तत ऊर्ध्व मण्डलपरिभ्राम्या परिभ्रमन् ऐरावतादीनि क्षेत्राणि मेरोरुत्तरदिग्विभागवर्तीनि क्षेत्राणि प्रकाशयति, भारतश्च सूर्यो दक्षिणापरस्यामागच्छतः सन् अपरविदेहक्षेत्रापेक्षया उदयमासादयति, ऐरावतश्च सूर्य: पुनरुत्तरपूर्वस्यामागतो भवति, पूर्वविदेहापेक्षया समुद्गच्छति, ततो दक्षिणापरस्या मुद्गतः सन् तत ऊर्ध्व प्रदेश मण्डलपरिभ्राम्या परिभ्रमन् अपरविदेहान् प्रकाशयति, उत्तरपूर्वस्याम् वायव्य कोण में उदित होकर उत्तर पूर्व माने ईशान कोण में आते हैं । इस प्रकार सामान्य रीति से दोनों सूर्य का उदय प्रकार कहा है विशेषतः प्रकार कथन इस प्रकार से हैं जब एक सूर्य पूर्व दक्षिण दिशा माने आग्नेयकोण में उदित होता है तब दूसरा सूर्य पश्चिम एवं उत्तर दिशा में उदित होता है तथा दक्षिण पूर्व में उदित हुवा सूर्य भरतादि क्षेत्रों को कि जो मेरु के दक्षिण दिशा में रहे है उनको अपनी मंडल गति के परिभ्रमण से परिभ्रमण करते हवे उन उन क्षेत्रों को प्रकाशित करते हैं । तथा दूसरा पश्चिम उत्तर दिशा में उदित होकर वहां से ऊपर मंडल परिभ्रमण गति से भ्रमण कर के मेरु कि उत्तर दिशा में वर्तमान ऐरवतादि क्षेत्रों को प्रकाशित करता है । भरतक्षेत्र में वर्तमान सूर्य दक्षिण पश्चिम दिशा में आकर के अपरविदेह क्षेत्र की अपेक्षा से उदय को प्राप्त करते है। तथा ऐरवत क्षेत्र में वर्तमान सूर्य फिर से उत्तर पूर्व दिशा में आता है तथा पूर्व विदेह क्षेत्र को अपेक्षा से उदित होता है तत्पश्चात् दक्षिण पश्चिम दिशा में उदित होकर के मंडल परिभ्रमण गति से उसके ऊपर के प्रदेश में परिभ्रमण कर के अपर विदेह क्षेत्र को प्रका આ પ્રમાણે સામાન્ય પ્રકારથી બન્ને સૂર્યને ઉદય પ્રકાર કહ્યો છે. વિશેષતઃ કથન આ પ્રમાણે છે.-જ્યારે એક સૂર્ય પૂર્વદક્ષિણ દિશા એટલે કે આગ્નેયણમાં ઉદિત થાય છે, ત્યારે બીજો સૂર્ય પશ્ચિમ અને ઉત્તર દિશામાં ઉદિત થાય છે. તથા દક્ષિણપૂર્વમાં ઉદિત થયેલ સૂર્ય ભરતાદિ ક્ષેત્રને કે જે મેરૂની દક્ષિણ દિશામાં રહેલ છે, તેને પોતાની મંડળ ગતિના પરિભ્રમણથી પરિભ્રમણ કરીને મેરૂની ઉત્તર દિશામાં રહેલા અરવતાદિ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન સૂર્ય દક્ષિણ પશ્ચિમ દિશામાં આવીને અપરવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી ઉદય પ્રાપ્ત કરે છે. તથા એરવતક્ષેત્રમાં રહેલ સૂર્ય ફરિથી ઉત્તરપૂર્વ દિશામાં આવે છે, તથા પૂર્વવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી ઉદિત થાય છે. તે પછી દક્ષિણ પશ્ચિમ દિશામાં ઉદિત થઈને મંડળ પરિભ્રમણ ગતિથી તેની ઉપરના પ્રદેશમાં પરિભ્રમણ કરીને અપરવિદેહક્ષેત્રને પ્રકાશિત કરે છે. તથા ઉત્તરપૂર્વમાં ઉદિત થતે સૂર્ય તેની શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy