SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ४४२ सूर्यप्रज्ञप्तिसूत्रे संस्थिता, उभयतः पाद्येन तस्याः द्वे बाहे अवस्थिते भवतः, पञ्चचत्वारिंशत् पश्चचत्वारिंशत् योजनसहस्राणि आयामेन तस्याः द्वे बाहे अवस्थिते भवतः । कदम्बपुष्पस्य संस्थितिं वर्णयति अन्तः-मेरुदिशि 'संकुडा' संकुचिता-किञ्चित् म्लाना, बहिः लवणसमुद्रदिशि विस्तृता-विकसिता, तथा चान्तमरुदिशि वृत्ता-वृत्तार्द्धवलयाकारा, यतोहि सर्वतो वृत्तमेरुगतान् त्रीन् द्वौ वा दशभागान् अभिव्याप्य तस्याः व्यवस्थितरित्युक्त त्वात् । बहि:लवणसमुद्रदिशि पृथुला-विस्तृता मुत्कलभावेन विस्तारमुपगता । पुनरेतदेव संस्थानकथनेन स्पष्टं निरूपयति-अन्तः-मेरुदिशि अङ्कमुखसंस्थिता-पद्मासनोपविष्टस्योत्सङ्गरूपो भागः अङ्क इत्युच्यते-आसनबन्धइतियावत् तस्य मुखम्-अग्रभागोऽर्द्धवलयाकार स्तस्येव संस्थित ड्डियाओ भवंति' अंदर संकुचित बाहर विस्तृत अन्दरवृत्त एवं बाहर विस्तृत अन्दर अंकमुख के समान संस्थित एवं बाहर स्वस्तिक मुख के समान संस्थित दोनों पाश्वों में उसके दो वाहाएं अवस्थित होते हैं तथा पैंतालीस पैंतालीस हजार योजन आयाम से उसके दोनों पार्श्व अवस्थित होते हैं। भगवान् कदम्बपुष्प की संस्थिति को दिखलाते हैं-अंदर माने मेरु पर्वत की दिशा में 'संकुडा' संकुचित-माने कुछ म्लान 'बहिः' बाहर लवण समुद्र की दिशा में विस्तृत माने विकसित तथा अंदर माने मेरु की दिशा में वृत्त अर्द्ध वलयाकार कारण सप ओर मेरुगत तीन दो या दस भागों को व्याप्त करके उसकी संस्थिति कही है इस कथन से ऐसा कहा है, बाहर लवणसमुद्र की दिशा में पृथुल माने विस्तृत कली के रूप में विस्तार वाला इस प्रकार इसी को स्पष्टता के लिये कहते हैं-अन्तः मेरु की दिशा में अङ्कमुख से संस्थित माने पद्मासन से बैठे हवे उत्संग रूप भाग को अङ्क कहते हैं अर्थात् आसन बन्ध उसका मुख अर्थात् अर्द्ध वलयाकार अग्रभाग जिसके हैं उसके जैसे संस्थित संस्थान जिसका બાજુ વિસ્તૃત અંદર ગોળ તથા બહાર વિસ્તારવાળું અંદર અંક મુખના જેવું સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખ સરખું સંસ્થિત બને બાજુમાં તેના બે વાહાએ અવસ્થિત થાય છે, તથા પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર એજન આયામથી એના બને પડખાઓ અવસ્થિત હોય છે. ભગવાન કદંબના પુષ્પની સંસ્થિતિને બતાવે છે–અંદર એટલે મેરૂ પર્વતની દિશામાં સંકુડા)સંકુચિત એટલે કે કંઈક કરમાયેલ બહાર લવણસમુદ્રની દિશામાં વિસ્તૃત એટલે કે વિકસિત તથા અંદર એટલે કે મેરૂપર્વતની દિશામાં વૃત્ત એટલે કે અર્ધ વલયાકાર કારણ કે બધી બાજુ મેરૂ ગત ત્રણ બે અથવા દસ ભાગોને વ્યાપ્ત કરીને તેની સંસ્થિતિ કહેલ છે. આ કથનથી એમ કહ્યું છે કે બહાર લવણસમુદ્રની દિશામાં પૃથુલ એટલે વિસ્તારવાળે કળીના રૂપમાં વિસ્તારવાળું આ રીતે આની સ્પષ્ટતા માટે કહે છે કેમેરૂની દિશામાં અંકમુખ પ્રમાણે સંસ્થિત એટલે કે પદ્માસનથી બેઠેલાના ખેાળારૂપ ભાગને અંક કહે છે એટલે કે આસન બંધ તેનું મુખ અર્થાત અર્ધ વલયાકાર શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy