SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ३५४ सूर्यप्रज्ञप्तिसूत्रे हव्वमागच्छइ' तदा खलु इहगतस्य मनुष्यस्य एकत्रिंशदयोजनसहरष्टभिरेकत्रिंशता योजनशतैः त्रिंशता च पष्टिभागै योजनस्य सूर्यश्चक्षुः स्पर्श शीघ्रमागच्छति ।।-तदा-सर्वबाह्यमण्डलचारचरणकाले, इहगतस्य मनुष्यस्य, इत्यत्र जातावेकवचनमित्यत इहगतानांमर्त्यलोकस्थितानां मनुष्याणां-लोकानां सूर्यश्चक्षुः स्पर्शमित्थमागच्छति-यथा एकत्रिंशता योजनसहौः एकत्रिंशदधिकैरष्टभि योजनशतैत्रिंशता च पष्टिभाग योजनस्य-३१८३१३. एतावन्मितै योजनैः सूर्यश्चक्षुः स्पर्श-दृष्टिपथं शीघ्रमागच्छति । अत्रापि गणितप्रक्रिया यथा___ तथाहि-अस्मिन् मण्डले चारं चरति सूर्य द्वादशमुहूर्तप्रमाणो दिवसो भवति, दिवसस्यार्द्धन मुहूर्तषट्केन यावन्मात्रं क्षेत्रं व्याप्यते तावति व्यवस्थित उदयमानः सूर्य उपलभ्यते, द्वादशानां च मुहूर्ताना मर्दै पमुहर्ता भवन्ति ततो यदत्र मण्डले मुहूर्तगतिपरितीसाए य सहिभागेहिं जोयणस्स सरिए चक्खुप्फासं हब्वमागच्छइ) तब यहां पर रहे हुवे मनुष्य को ३१८३१ इकतीस हजार आठसो इकतीस योजन एवं एक योजन का साठिया तीस भाग प्रमाण से सूर्य शीघ्र दृष्टिगोचर होता है। कहने का भाव है कि सर्वबाह्यमंडल के संचरण काल में (यहां पर इहगत मनुष्य इस कथन में मनुष्य शब्द में एकवचन का प्रयोग किया है वह जातिवाचक होने से एकवचन का प्रयोग किया है) अर्थात् मनुष्यलोक में रहे हुवे मनुष्यों को ३१८३१, इकतीस हजार आठसो इकतीस योजन एवं एक योजन का साठिया तीस भाग इतने प्रमाण वाले योजन से सूर्य शीघ्र दृष्टिपथ को प्राप्त होता है माने दृष्टिगोचर होता है। यहां पर भी गणितप्रक्रिया इस प्रकार से है-इस मंडल में सूर्य के गमन करने पर बारह मुहूर्तप्रमाण का दिवस होता है दिवसका आधा भाग माने छह मुहर्त से जितने प्रमाण क्षेत्र को व्याप्त करे इतना प्रमाण वाले क्षेत्र को व्यवस्थित उदयमान सूर्य प्राप्त जोयणस्स सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ) त्यारे माडी या २७सा मनुष्याने 3१८3१३. એકત્રીસ હજાર અઠસે એકત્રીસ જન અને એક જનના સાઠિયા તીસ ભાગ પ્રમાણથી સૂર્ય શીર્ઘ દૃષ્ટિગોચર થાય છે. કહેવાનો ભાવ એ છે કે–સર્વબાહ્યમંડળના સંચરણકાળમાં અહીંયા રહેલ મનુષ્યને (અહીંયાં મનુષ્ય શબ્દમાં એકવચનને પ્રયાગ કરેલ છે તે મનુષ્ય જાતિને લઈને અર્થાત્ જાતિવાચક હોવાથી એકવચન કહેલ છે) અર્થાત્ મનુષ્યલોકમાં રહેલા મનુષ્યને ૩૧૮૩૧ ૨૪ એકવીસ હજાર આઠસો એકત્રીસ જન અને એક જનના સાઠિયા ત્રીસ ભાગ આટલા પ્રમાણ જનથી સૂર્ય શીધ્ર દષ્ટિપથ પ્રાપ્ત થાય છે. એટલે કે દૃષ્ટિગોચર થાય છે. અહીંયાં પણ ગણિત પ્રક્રિયા આ પ્રમાણે થાય છે,–આ મંડળમાં સૂર્ય ગમન કરે ત્યારે બાર મુહૂર્ત પ્રમાણને દિવસ થાય છે. દિવસનો અર્થો ભાગ અથત છ મુહૂર્તમાં જેટલા પ્રમાણુવાળા ક્ષેત્રને વ્યાપ્ત કરે એટલું વ્યવસ્થિત ઉદય માન સૂર્ય પ્રાપ્ત કરે છે. બાર મુહૂર્તનું અધુ છ મુહૂર્ત થાય છે. તેથી આ મંડળમાં શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy