SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यक्षतिप्रकाशिका टीका सू० २३ द्वितीयप्राभृते तृतीयं प्राभृतप्राभृतम् ध्रुवराशेरुत्पत्तिः । ततो द्वितीयस्मान्मण्डलात्-अनन्तरे तृतीये मण्डले एष एव ध्रुवराशिः, एकस्य पष्टिभागस्य सत्कैः षट्त्रिंशतैकषष्टिभागैः सहितः सन् यावान् भवति तद्यथायशीति योजनानि चतुर्विंशति षष्टिभागा योजनस्य सप्तदश, एकस्य षष्टिभागस्य सत्का एकपष्टिभागा इति ८३९४, एतावान् द्वितीयमण्डलगतान् दृष्टिपथप्राप्ततापरिमाणात् यदि शोध्यते, तदा भवति यथोक्तं तस्मिन् तृतीयमण्डले दृष्टिपथप्राप्तताविषयं परिमाणम् । ततश्च चतुर्थे मण्डले स एव ध्रुवराशि ा सप्तत्या सहितः क्रियते, चतुर्थ हि मण्डलं तृतीयापेक्षया द्वितीयमस्तीति ज्ञायत एव, तेन नवमुहूर्ताः पूर्व चतुर्भिधंवाङ्क: संगुण्य ततो द्वाभ्यां गुणिताः जाताः ९x४+२=७२ द्वासप्ततिगुणकाङ्काः, एतया च द्विसप्तत्या सहितः सन् एवं भूतो रूपो भवति ८३४, ते त्र्यशीति योजनानि चतुर्विंशतिः षष्टिभागा योजनस्य विषयक दृष्टिपथप्राप्तता के विचार में निश्चित् हीनता होती है अतः ध्रुवराशी से ध्रुवराशि की उत्पत्ति होती है। तत्पश्चात् दूसरे मंडल के अनन्तरवें तीसरे मंडल में यही ध्रुवराशी कही है, साठ का एक भाग वाला इकसठिया छत्तीस भाग के साथ की जो संख्या होती है वह इस प्रकार से है तिरासी योजन तथा सतरह योजन का साठिया चोवीस भाग साठ का एक भाग वाला इकसठिया भाग ८३ । दूसरे मंडल के इतना परिमाण योजन दृष्टिपथ प्राप्तता के परिमाण से जो न्यून किया जावे तो तीसरे मंडल का दृष्टिपथप्राप्त ता विषयक यथोक्त परिमाण हो जाता है। तत्पश्चात् चतुर्थ मंडल में वही ध्रुवराशी में बहत्तर की संख्या को जोडे चौथा मंडल तीसरे मंडल की अपेक्षा दूसरा होता है यह तो ज्ञात ही है अतः पहले नव मुहूर्त को ध्रुवराशि के चार की संख्या से गुणाकरे तत्पश्चात् दो से गुणित करे तो ९x४+२=७२ इस प्रकार गुणाङ्क बहत्तर होते हैं इस बहत्तर की संख्या सहित इस प्रकार की संख्या होती हैं-८३, तिरासी योजन तथा एक योजन का साठिया યુવરાશીમાંથી ધ્રુવરાશીની ઉત્પત્તી થાય છે. તે પછી બીજા મંડળની પછીના ત્રીજા મંડળમાં આજ ધ્રુવરાશી કહેલ છે. સાઠના એક ભાગવાળા એકસઠિયા છત્રીસ ભાગની સાથે જે સંખ્યા થાય છે તે આ પ્રમાણે છે. યાશી જન તથા સત્તર એજનના સાઠિયા ચોવીસ ભાગ સાઠના એક ભાગવાળે એકસઠિયે ભાગ ૮૩૪ ૪ બીજા મંડળના આટલા જન પ્રમાણુ દષ્ટિપથપ્રાપ્તતાના પરિમાણમાંથી જે ઓછા કરવામાં આવે તે ત્રીજા મંડળમાં દૃષ્ટિપથપ્રાપ્તતા સંબંધી યુક્ત પરિમાણ મળી જાય છે. તે પછી ચોથા મંડળમાં એજ યુવરાશીમાં બોંતેરની સંખ્યા મેળવે ચોથું મંડળ ત્રીજા મંડળથી બીજું થાય છે. એને જાણવામાં છે જ તેથી પહેલા નવ મુહૂર્તને યુવરાશીના ચારની સંખ્યાથી ગુણવા તે પછી બેથી ગુણવા તે ૯૪૪+=૭૨ આ બેતરની સંખ્યા સાથે આ પ્રમાણેની સંખ્યા થાય છે. ૮૩૪ કુ. ચાશી યેજન તથા એક એજનના સાઠિયા વીસ ભાગ તથા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy