________________
-
प्रज्ञापनासत्रे उक्कोसेणं तिन्नि' यस्य नैरयिकस्य मनुष्यत्वे पूर्ववृत्तस्य आहारकसमुद्घाताः अतीताः सन्ति तस्य जघन्येन एको वा द्वौ वा आहारकसमुद्घातौ अतीतौ बोध्यौ, उत्कृष्टेन त्रय पाहारकसमु. दाता अतोता बोध्याः, 'केवइया पुरेक्खडा ?' नैरयिकस्य मनुष्यत्वे कियन्त अहारकसाद्घाताः पुरस्कृताः-भाविनः सन्ति ? भगवानाह-'गोपमा !' हे गौतम ! 'कस्सइ अस्थि कस्लाइ नत्थि' कस्यचिन्नैरयिकस्य मनुष्यत्वे भाविनः आहारकसमुद्घाताः सन्ति, कस्यचिन्न सन्ति, 'जस्सस्थि जहणेणं एको वा दो वा तिण्णि वा उक्कोसेणं चत्तारि' यस्य नैरयिकस्य मनुष्यत्वे भाविन आहार कसमुद्घाताः सन्ति तस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा, उत्कृष्टेन चत्वार आहारकसमुद्घाता भाविनः सन्ति, 'एवं सयजीवाणं मणुस्साणं भाणियन्वं' एवम्-नैरयि कस्य मनुष्यत्वे इव सर्वजीवानामपि असुरमारादीनां मनुष्याणाम् -मनुष्यत्वे अतीते भावि. नि च भणितव्यम्, किन्तु-'मणूसस्स मणूसत्ते अतीता कस्सइ अस्थि कस्तइ नस्थि' मनुष्यस्य मनुष्यत्वे पूर्व वृत्तस्य अतीता आहारकसमुद्घाता: कस्यचित् सन्ति कस्यचिन्न सन्ति, की अपेक्षा किसी के आहारकसमुद्घात हैं, किसी के नहीं हैं। जिसके हैं, जघन्य एक, या दो हैं और उत्कृष्ट तीन है। ___ गौतमस्वामी-हे भगवन् ! नारक के मनुष्यपने में भाषी आहारकसमुद्घात कितने हैं ?
भगवान्-हे गौतम ! किसी नारक के मनुष्यपने में भाषी समुद्रात हैं, किसी के नहीं। जिसके हैं उसके जघन्य एक, दो या तीन हैं और उस्कृष्ट चार हैं। जैसे नारक के मनुष्यपने में आहारकसमुद्घात कहे हैं, उसी प्रकार असुरकुमार आदि सभी जीवो के अतीत एवं भावी मनुष्य पर्याय में भी कहना चाहिए। मगर मनुष्यपने अर्थात् मनुष्य पर्याय में किसी मनुष्य के अतीत आहारकसमुदधात होते हैं, किसी के नहीं होते हैं। जिसके हैं उसके जघन्य एक, दो મનુષ્ય પણે અર્થાત્ જ્યારે કેઈ નારક પૂર્વકાળમાં મનુષ્યપર્યાયમાં રહીને, એ પર્યાયની અપેક્ષા એ કેઈના આહારક સમુદુઘાત કહ્યાં છે, કઈમાં નથી કહ્યાાં, જેનાં કહ્યાં છે, જઘન્ય એક અગર બે છે અને ઉત્કૃષ્ટ ત્રણ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! નારકોનાં મનુષ્યપણે ભાવી આહારક સમુદ્રઘાત કેટલાં છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! કેઈ નારકનાં મનુષ્ય પણે ભાવિ સમુદ્રઘાત છે, કોઈનાં નથી, જેનાં છે તેનાં જઘન્ય એક, બે કે ત્રણ છે અને ઉત્કૃષ્ટ ચાર છે. જેવા નારકના મનુષ્યપણે આહારક સમુદ્દઘાત કહ્યાં છે, એ જ પ્રકારે અસુકુમાર આદિ બધા જીના અતીત તેમજ ભાવી, મનુષ્ય પર્યાયમાં પણ કહેવા જોઈએ.
પણ મનુષ્યપણે અર્થાત્ મનુષ્ય પર્યાયમાં પણ કેઈ મનુષ્યના અતીત આહારક સમુદઘાત થાય છે, કેઈના નથી થતા. જેના થાય છે તેના જઘન્ય એક, બે અથવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫