________________
प्रज्ञापनासूचे यस्स' तथैव-प्रथमदण्डकरीत्यैव जीवस्य यद्देशेन कायिकी क्रिया भवति तद्देशेन आधिकरणिकी क्रिया भवति. यद्देशेन आधिकरणिकी क्रिया भवति तद्देशेन कायिकी क्रियाऽपि भवतीत्यर्थः यावत्- नैरयिकस्य पृथिवीकायिकायेकेन्द्रियस्य द्वि त्रि चतुरिन्द्रियस्य पञ्चेन्द्रियतिर्यग्योनिकस्य मनुष्यस्य वानव्यन्तरस्य ज्योतिष्कस्य वैमानिकस्य चापि यद्देशेन कायिकी क्रिया भवति तद्देशेन आधिकरणिकी क्रियापि भवति' एवं यद्देशावच्छेदेन आधिकरणिकी क्रिया भवति तद्देशावच्छेदेन कायिकी क्रियापि भवत्येवेतिभावः,गौतमः पृच्छति-जं पएसेण भंते! जीवस्स काइया किरिया कज्जइ, त पए सेण अहिगरणिया किरिया कज्जइ? 'हे भदन्त ! यत्प्रदेशेन जीवस्य कायिकी क्रिया क्रियते--भवति, तत्प्रदेशेन किम् आधिकरणिकी क्रिया क्रियते--भवति ? एवं यत्प्रदेशेन आधिकरणिकी क्रिया भवति तत्प्रदेशेन किं कायिकी क्रिया भवति ? भगवानाह-‘एवं तहेव जाव वेमाणियस्स' एवम्-पूर्वोक्तरीत्या तथैव-यथा प्रथमदण्डक उक्त स्तथा वक्तव्यः यावद् नैरयिकस्य पृथ्वीकायिकायेकेन्द्रियस्य द्वित्रिचतुरिकरणिकी क्रिया होती है और जिस देश से आधिकरणिकी क्रिया होती है, उस देश से कायिकी क्रिया होती है ?
यह विधान सभी दंडकों के जीवों को लागू होता है। सातों नारक, पृथ्वीकायिक आदि एकेन्द्रिय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय, तिर्यच पंचेन्द्रिय, मनुष्य, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक को जिस देशसे कायिकी क्रिया होती है उसी देशसे आधिकरणीकी क्रिया भी होती है, एवं जिस देशसे आधिकरणिकी क्रिया होती है, उस देशसे कायिकी क्रिया भी होती है ।
श्री गौतमस्वामी हे भगवन् ! जिस प्रदेश से जीवात्मा को कायिकी क्रिया होती है, उस प्रदेश से आधिकरणिकी क्रिया भी अवश्य होती है, और जिस प्रदेश से आधिकरणिकी क्रिया होती है, उस प्रदेश से क्या कायिकी क्रिया भी होती है ?
श्री भगवान्-हे गौतम ! हां, ऐसा ही है-वैमानिकों का अर्थात् प्रथम दंडकके समान ही यहां पर भी कहलेना चाहिए, यावत्-नैरयिक, पृथ्वीकायिक आदि एकेજે દેશથી આધિકરણિકી ક્રિયા થાય છે, તે દેશથી કાયિકા ક્રિયા પણ થાય છે.
આ વિધાન બધા દંડકોના જીવોને લાગૂ થાય છે. નારક, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકની જે દેશથી કાયિકી ક્રિયા થાય છે. તેજ દેશથી આધિકરણિકી ક્રિયા પણ થાય છે. તેમજ જે દેશથી આધિકરણિકી ક્રિયા થાય છે, તે દેશથી કાયિકી ક્રિયા પણ થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જે પ્રદેશથી જીવને કાયિકી ક્રિયા થાય છે, તે પ્રદેશથી અધિકરણિકી ક્રિયા પૂર્ણ થાય છે ? અને જે પ્રદેશથી આધિકરણિકી ક્રિયા થાય છે, તે પ્રદેશથી શું કાયિકી ક્રિયા પણ થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! હા એમજ છે. વૈમાનિકે સુધી અર્થાત પ્રથમ દંડકના સમાનજ અહીં પણ કહેવું જોઈએ, યાવત નરયિક, પૃથ્વકાયિક આદિ એકેન્દ્રિય દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫