________________
प्रशापनासूत्रे कस्यचिन्न सन्ति यस्यापि सन्ति तस्यापि जघन्येन एको या द्वौ या त्रयो या उत्कृष्टेन संख्येया या असंख्येया या अनन्ता वा सन्ति, ‘एवं नागकुमारते जाव निरंतरं वेवाणियत्ते जहा नेरइयस्स भणियं तहेव भाणियन्च' एवम् - असुरकुमारस्य असुरकुमारत्वे इव नागकुमारत्वे यावत्-सुवर्णकुमारत्ये अग्निकुमारत्वे विद्युत्कुमारत्वे निरन्तरम्-अव्यवच्छेदेन उदधिकुमारत्य प्रभृतिभवनपतित्वे पृथिवीकायिकत्वप्रभृत्ये केन्द्रियत्वे विकलेन्द्रियत्वे पञ्चन्द्रियतिर्यक्त्वे मनुष्यत्वे यानव्यन्तरत्वे ज्योतिष्कत्ये पैमानिकत्वे च पूर्व वृत्तस्य भाविनश्च यथा नायिकस्य भणितं पर्याय में अनन्तघार कषायसमुद्घात कर चुका है। भाथी कषायसमुद्घात किसी के होते हैं, किसी के नहीं होते। जिसके होते हैं, उसके जघन्य एक, दो अथवा तीन और उत्कृष्ट संख्पात असंख्यात अथवा अनन्त होते हैं। इसी प्रकार नागकुमार पर्याय में, यावत् लगातार चैमानिक पर्याय में जैसे नारक के कषायसमुद्घात कहे हैं, वैसे ही असुरकुमार के भी कहलेना चाहिए। जैसे असुरकुमार के अतीत और भावी कषायसमुद्घात कहे हैं, उसी प्रकार नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार, विद्युत्कुमार, उदधिकुमार, द्वीपकुमार, दिक्कुमार, पवन कुमार और स्तनितकुमार के भी नारकपने से लेकर वैमानिकपने तक चौबीसों दण्डकों में अतीत और भावी कषायसमुद्घात जानने चाहिए । इसमें विशेषता यही है कि इन सब के स्वस्थानों में भाषी कषायसमुदघात जघन्य एक, दो, तीन और उत्कृष्ट संख्यात, असंख्यात अथवा अनन्त कहना चाहिए । उदाहरणार्थ असुरकुमारों का असुरकुमार पर्याय स्व. स्थान है, नागकुमारों का नागकुमार पर्याय स्थस्थान है, शेष तेईस दण्डक परस्थान हैं। जैसे नागकुमार के नागकुमार पर्याय में अतीत कषायसमुदघात અનન્તવાર કષાય સમુદ્ઘ ત કરી ગબેલ છે. ભાવી કલાય સમુદ્દઘાત કેાઈના થાય છે, કેઈના નથી થતા જેના થાય છે, તેના જઘન્ય એક બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાન અથવા અનન્ત થાય છે.
એજ પ્રકારે નાગકુમાર પર્યાયમાં, યાવત્ નિરન્તર વૈમાનિક પર્યાયમાં જેવા નારકના કષાય સમુદ્દઘાત કહ્યા છે, તેવા જ અસુક્કુમારના પણ કહી લેવા જોઈએ,
જેવા અસુરકુમારના અતીત અને ભાવી કષાય સમુદુઘાત કહ્યા છે, એજ પ્રકારે નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુકમાર, પવનકુમાર અને સ્વનિતકુમારના પણ નારકપણાથી લઈને વૈમાનિકપણા સુધી વીસે કંડકોમાં અતીત અને ભાવી કષાય સમુદ્દઘાત જાણવા જોઈએ.
એમાં વિશેષતા એ છે કે આ બધાના સ્વસ્થાનેમાં ભાવી કષાય સમુદઘાત જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત કહેવા જોઈએ. ઉદાહરણ તરીકે અસુરકુમારના અસુરકુમાર પર્યાય સ્વસ્થાન છે, નાગકુમારના નાગકુમાર પર્યાય દેવસ્થાન છે શેષ ત્રેવીસ દંડક પરસ્થાન છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫