SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे जघन्यस्थितावपि संख्येयानामेव कषायसमुद्घातानां सद्भावात् , तेषी लोभादिकषायवाहल्यात् , उत्कृष्टेन तु असंख्येया वा अनन्ता वा भाविनः कषायसमुद्घाता अवसेयाः, तत्र सकृद्दीस्थितौ असकृद् जघन्यस्थितिषु वा उत्पत्स्यमागनामसंख्येयाः अनन्तश उत्पत्स्यमानानामनन्ता बोध्या:, ' एवं जाव नेरइयस्स थणियकुमारत्ते' एवम्-असुरकुमारत्वे इव नैरयिकस्य यावद्-नागकुमारत्वे सुवर्णकुमारत्वे अग्निकुमारत्वे विद्युत्कुमारत्वे उदधिकुमारत्वे द्वीपकुमारत्वे दिक्कुमारत्वे वायुकुमारत्वे स्तनितकुमारत्वे च पूर्व वृत्तस्य अनन्ताः कषाय समुद्घाता अतीताः, भाविनस्नु जघन्येन संख्येयाः, उत्कृष्टेन असंख्येया वा अनन्ता वा बोध्याः, 'पुढविकाइयत्ते एगुत्तरियाए ने यव्वं' पृथिवीकायिकत्वे पूर्व वृत्तस्य नैरयिक स्य संख्यात कषाय समुद्घात समझने चाहिए क्योंकि जघन्य स्थिति में संख्यात ममुद्घात ही होते हैं और इसका कारण यह है कि उनमें लोभादि कषाय की बहुलता पाई जाती है। असंख्यात अथवा अनन्त कषायसमुद्घात उत्कृष्ट समझने चाहिए । असंख्यात समुद्घात उस असुरकुमार की अपेक्षा से कहे हैं जो एक वार दीर्घस्थितिक रूप में अथवा कई वार जघन्य स्थितिक रूप में उत्पन्न होगा । जो नारक भविष्य में अनन्त वार असुरकुमार पर्याय में उत्पन्न होगा, उसकी अपेक्षा से अनन्त समुद्घात कहे गए हैं। जैसे नारक के असुरकुमारपने में भावी कषायसमुद्घात कहे हैं, वैसे ही नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार, विद्युत्कुमार, उदधिकुमार, दीपकुमार, दिक्कुमार, वायुकुमार और स्तनितकुमार पर्याय में अतीत कषायसमुद्रात अनन्त कहना चाहिए और भावी किसी के हैं, किसी के नहीं। जिसके हैं उसके जघन्य संख्यात, उत्कृष्ट असंख्यात अथवा अनन्त समझने चाहिए। नारक के पृथिवीकायिकपने में अतीत कषायसमुद्घात अनन्त हैं। भावी સંખ્યાત સમુદ્દઘાત જ થાય છે અને તેનું કારણ એ છે કે તેમનામાં લેભાદિ કષાયની બહુલતા મળે છે. અસંખ્યાત અથવા અનંત કષાય સમુદ્રઘાત ઉત્કૃષ્ટ સમજવા જોઈએ. અસંખ્યાત સમુદ્દઘાત તે અસુકુમારની અપેક્ષાએ કહ્યા છે જે એકવાર દીર્ઘસ્થિતિક રૂપમાં અથવા કઈ વાર જ ઘન્ય સ્થિતિક રૂપમાં ઉત્પન થશે. જે નારક ભવિષ્યમાં અનન્તવાર અસુરકુમાર પર્યાયમાં ઉત્પનન થશે, તેની અપેક્ષાએ અનત સમુદ્દઘાત કહેલા છે. જેવા નારકના અસુરકુમાર પણુમાં ભાવી કષાય સમુદ્દઘાત કહ્યા છે તેવા જ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર વિધુતકુમાર ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર વાયુકુમાર અને સ્વનિતકુમાર પર્યાયમાં અતીત કષાયસમુદ્દઘાત અનન્ત કહેવા જોઈએ અને ભાવી કેઈન હોય છે, કે ઈના નથી હોતા જેના છે તેના જઘન્ય સંખ્યાત, ઉત્કૃષ્ટ અસંખ્યાત અથવા અનન્ત સમજવા જોઈએ. નારકના પૃથ્વીકાયિકપણુમાં અતીત કષાયસ મુદ્દઘાત અનત છે. ભાવી સમુદ્યાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy