SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २२ सू. ५ क्रियाविशेषनिरूपणम् क्रियाभिः सह प्राद्वेषिकी द्वाभ्यामन्त्याभ्यां सह प्ररूपणीया, अथ नैरयिकादि चतुविशतिदण्ड कक्रमेण परस्परमविनाभाव प्ररूपयितुमाह- 'जस्स णं भंते ! नेरइयस्म काइया किरिया क नइ, तस्स अहिगरणिया किरिया कज्जइ ? ' हे भदन्त ! यस्य खलु नैरयिकस्य कायिकी क्रिया क्रियते-भवति तस्य किम् आधिकरणिकी कियते भवति? भगवान् आह-गोयमा! 'हे गौतम! जहेव जीवस्स तहेव नेरइयस्स वि' यथैव जीवस्य औधिकस्य प्रतिपादितं तथैव नरयिकस्यापि प्रतिपादनीयम्, तथा च यस्य नैरयिकस्य कायिकी क्रिया भवति तस्य नियमात् आधिकरणिकी क्रिया भवत्येव, यस्यापि नरयिकस्य आधिकरणिकी क्रिया भवति, तस्यापि कायिकी क्रिया भवत्येवेतिभावः, “एवं निरंतर जाव वेमाणियस्स' एवम्-नैरयिकस्योक्तरीत्या निरन्तरम् --अव्यवच्छेदेन—यावद्-अरकुमारादिभवनवासिनःपृथिवीकायिकायेकेन्द्रियस्य क्रियाओं के साथ तथा प्राद्वेषिकी क्रिया को अन्तिम दो प्रकार की क्रियाओं के साथ प्ररूपण करना चाहिए। ___अब नारक आदि चौवीस दंडकों के क्रमसे पारस्परिक अविनाभाव की प्ररूपणा करने के लिए मूत्रकार कहते हैं श्री गौतमस्वामी-हे भगवन् ! जिस नारक को कायिकी क्रिया लगती है, क्या उसे आधिकरणिकी क्रिया भी लगती है ? श्री भगवान्-हे गौतम ! जैसे समुच्चय जीव के विषयमें कहा गया है, इसी प्रकार नारक के विषय में भी जान लेना चाहिए। तात्पर्य यह है कि जिस नारकको कायिकी क्रिया होती है, उसे नियम से आधिकरणिकी क्रिया होती ही हैं और जिस नारकको आधिकरणिकी क्रिया लगती है ? और उसे कायिकी क्रिया भी अवश्य होती है । ___ इसी प्रकार लगातार वैमानिक देवों तक समझना चाहिए । अर्थात नारक के विषय સાથે, આધિકરણિકી ક્રિયાનું ત્રણ કિયાઓ સાથે તથા પ્રાપિકી ક્રિયાનું અન્તિમ બે ક્રિયાઓની સાથે પ્રરૂપણ કરવું જોઈએ. હવે નારક આદિ વીસ દંડકના કમથી પારસ્પરિક અવિનાભાવની પ્રક્ષણ કરવાને માટે સૂત્રકાર કહે છે ગૌતમસ્વામી–હે ભગવન! જે નારકને કાયિકી ક્રિયા લાગે છે, શું તેને આધિકારણિકી ठिया ५ दाग छ ? - શ્રી ભગવાન-હે ગૌતમ! જેવું સમુચ્ચય જેના વિષયમાં કહ્યું છે. એજ પ્રકારે નારકના વિષયમાં પણ જાણી લેવું જોઈએ તાત્પર્ય એ છે કે, જે નારકને કાયિકી ક્રિયા થાય છે, તેને નિયમથી આધિકરણિકી ક્રિયા થાય જ છે અને જે નારકને અધિકરણિકી ક્રિયા લાગે છે તેને કાયિકી ક્રિયા પણ અવશ્ય થાય છે. એ પ્રકારે નિરન્તર વૈમાનિક સુધી સમજવું જોઈએ. અર્થાત્ નારકના વિષયમાં જે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy