________________
प्रज्ञापनासूचे -भवति तस्य पारितापनिकी क्रिया नियमात्-अवश्यं क्रियते---भवत्येव, परितापनमन्तरा प्राणातिपातासंभवात, यथा च परितापनस्य प्राणातिपातस्य च कायिक्यादि क्रियात्रयसदभावेपि न नियमो भवति घात्यस्य मृगादे Cतके न चापात् क्षिप्तेन बाणादिना वेधने सत्येव परितापन मरण वा संभवति नान्यथा अतो नियमाभावः, परितापनस्य प्राणातिपातस्य च भावे कायिक्यादि क्रियात्रयस्यावश्य भावस्तासाम मावे च तयोरप्पभावात. एवं पारितापनिक्या, सदभावे प्राणातिपातक्रिया कदाचिद् भवति कदाचिन्नापि भवति, तथाहि बाणाधभिघातेन जीवितात् प्रच्यावनकाले भवति अन्यदा न भवति, यस्य तु प्राणातिपातक्रिया भवति तस्य नियमतः पारितापनिकी क्रिया भवत्येव, परितापनमन्तरा प्राणव्यपरोपणासंभवात्, तदेवं रोत्या परिभाव्य कायिकी क्रिया शेषाभिश्चतसृभिः क्रियाभिः सह, आधिकरणिकी तिमृभिः घात तभी संभव है, जब घातक धनुष से बाण छोडे और वह बाण उस मृगादि को बींध दे ! तभी उसका परितापन और प्राणातिपात हो सकता है, अगर बाण मृगादि को न लगे-निशाना चूक जाय तो परितापन और प्राणातिपात नहीं
भी होता है, अतएव यह नियम नहीं हो सकता कि जहां कायिकी आदि तीन क्रियाएं होती है, वहां पारितापनिकी और प्राणातिपातिकी क्रिया भी अवश्य होती है।
मगर पारितापन और प्राणातिपात जहां है, वहां कायिकी आदि तीन क्रियाएँ अवश्य ही होती है, क्योंकि कायिकी आदि क्रियाओं के अभाव में वे हो नहीं सकती । इस प्रकार पारितापनिकी क्रिया के सद्भाव में प्राणातिपात क्रिया कदाचित् होती है,कदाचित् प्राणातिपात क्रिया नहीं भी होती है । जब बाण आदि के आघात से जीब को प्राण रहित कर दिया जाय तब प्राणातिपात क्रिया होती है, अन्य समय में नहीं होती है। जिस जीव को प्राणातिपात क्रिया होती है, उसे पारितापनिकी क्रिया नियमसे होती ही हैं, क्योंकि परिताप पहुंचाए बिना प्राणों का व्यपरोपण होना संभव नहीं है। इस प्रकार विचार करके कायिकी क्रिया को शेष चार क्रियाओं के साथ, आधिकरणिकी क्रिया को तीन અને પ્રાણાતિપાત નથી પણ થતા, તેથી એ નિયમ નથી થઈ શકો કે જ્યાં કાયિકી આદિ ત્રણ ક્રિયાઓ થાય છે, ત્યાં પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા પણ અવશ્ય થાય છે.
પણુ પરિતાપન અને પ્રાણાતિપાત જ્યાં હોય ત્યાં કાયિકી આદિ ત્રણ ક્રિયાઓ અવશ્ય થાય છે, કેમકે કાવિકી ક્રિયા આદિ ત્રણ ક્રિયાઓના અભાવમાં તેઓ થઈ શકતી નથી. એ પ્રકારે પરિતાપનિકી ક્રિયાના સદૂભાવમાં પ્રાણાતિપાત ક્રિયા કદાચિત થાય પણ છે, કદાચિત નથી થતી. જ્યારે બાણ આદિના આઘાતથી જીવને પ્રાણ રહિત બનાવી દેવાય ત્યારે પ્રાણાતિપાત કિયા થાય છે, અન્ય સમયમાં નથી થતી. જે જીવને પ્રાણાતિપાત કિયા થાય છે, તેને પરિતાપનિકી કિયા નિયમેકરી થાયજ છે, કેમકે પરિતાપ પહોંચાડ્યા સિવાય પ્રાણનું વ્યાપણ થવું તે અસંભવિત છે. એ પ્રકારે વિચાર કરીને કાયિકી ક્રિયાનું શેષ ચાર ક્રિયાઓ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫