________________
प्रमेयबोधिनी टोका पद ३५ सू० १ गतिपरिणामविशेषरूपां वेदनादिनिरूपणम् ८८९ वेमाणिया' एवम्-नैरयिका इव यावद्-असुरकुपारादि भवनपति पृथिवीकायिकायेकेन्द्रियविकलेन्द्रियपश्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरज्योतिष्कवैमानिकाश्चापि द्रव्यक्षेत्रकाल भावापेक्षया वेदनां वेदयमाना अबसेयाः, पुनः प्रकारान्तरेण वेदनामेव प्ररूपयितुमाह-'कइ रिहाणं भो! वेयणा पण्णता ?' हे भरन्त ! कति विधा खलु वेदना प्रज्ञप्ता ? भगानाह'गोथमा !' हे गौतम ! 'तिविहा वेयणा पण्णत्ता' त्रिविधा वेदना प्रज्ञप्ता 'तं जहा-सारीरा माणसा सारीरमाणसा' तद्यथा-शारीरी मानसी शारोरमानसी च तत्र शरीरे भवा शारीरी. मनसि भवा-मानसी, तदुमयभवा-शारीरमानसी, तामेव त्रिविधा वेदनां नायिकादि चतु विशतिदण्ड क्रमेण प्ररूपयितुमाह-'नेरइयाणं भंते ! कि सारीरं वेयणं वेदेति माणसं वेयणं वेदेति सारीरमाणसं वेदणं वेदेति' हे भदन्त ! नैरयिकाः खलु किं शारीरी वेदनां वेदयन्ते ? किं वा मानसीं वेदनां वेदयन्ते ? किं वा शारीरमानसीं वेदनां वेदयन्ते ? भगवानाइ
इसी प्रकार असुरकुमार आदि भवनपति, पृथिवीकायिक आदि एकेन्द्रिय, विकलेन्द्रिय, तिर्यच, पंचेन्द्रिय, मनुष्य, वानभ्यन्तर, ज्योतिष्क और वैमानिक भी द्रव्य, क्षेत्र, काल और भाव की अपेक्षा से वेदना वेदते हैं।
पुनः प्रकारान्तर से वेदना का निरूपण करते हैंगौतमस्वामी-हे भगवन् ! वेदना कितने प्रकार की कही है ?
भगवान्-हे गौतम ! वेदना तीन प्रकार की कही है, यथा शारीरिक, मानसिक और शारीरिक-मानसिक। शरीर में होने वाली वेदना शारीरिक, मन में होने वाली मानसिक और दोनों में होने वाली वेदना शारीरिक मानसिक वेदना कहलाती है। इस वेदना का नारक आदि चौवीस दंडको में निरूप करते हैं
गौतमस्वामी-हे भगवन् ! नारक शारीर वेदना वेदते हैं, मानस वेदना वेदते हैं अथवा शारीर-मानस वेदना को वेदते हैं ?
આજ રીતે અસુરકુમાર વગેરે ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકન્દ્રિય, વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવની અપેક્ષાથી વેદના અનુભવે છે.
ફરીથી બીજી રીતે વેદનાનું નિરૂપણ કરે છેશ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! વેદના ત્રણ પ્રકારની કહેવાઈ છે. યથા–શારીરિક, માનસિક અને શારીરિક-માનસિક શરીરમાં થતી વેદના શારીરિક, મનમાં થતી વેદના માનસિક, અને બંનેમાં થતી વેદના શારીરિક-માનસિક વેદના કહેવાય છે.
આ વેદનાનું નાક આદિ ચોવીસ દંડકોમાં નિરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક શારીરિક વેદના વેર છે, માનસિક વેદના વેદે છે, અથવા શારીરિક-માનસિક વેદના વેદ છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫