________________
८४०
प्रशापनासूत्रे सदभावात, पर्याप्तकेष्वपि अनुपयुक्ता न जानन्ति न पश्यन्ति तेषामुपयुक्तत्वाभावात्, उप युक्तास्तु अनुसरवैतानिका आहार्यमाणमनोमक्ष्याहारयोग्यान पुदगलान जानन्ति पश्यन्ति आहारयन्ति, "संभिभलोगनालिं पासंति अनुत्तरा देवा” इतिवचनाद् अनुतग वैमानिकाः संपूर्ण लोकनाडी पश्यन्ति अतएव ते मनोभक्ष्याहारयोग्यानपि पुद्गलान् जानन्ति तेषामवधेविशुद्धत्वात्, इन्द्रियपाटवस्य चातिविशुद्धत्वात्, अथाध्यवसानविपयं चतुर्थद्वारमधिकृत्याह-'नेरइया णं भंते ! केवइया अज्झवसाणा पण्णत्ता ?' हे भदन्त ! नैरयिकाणां किन्ति अध्यवसानानि-अध्यवसायाः प्रज्ञप्तानि ? भगवानाह-गोयमा' हे गौतम ! 'असंखेन्जा अन्झवसाणा' नैरयिकाणामसंख्येयानि अध्यवसानानि प्रज्ञप्तान ते णं भंते ! पिसत्या, अपसत्था ?' हे भदन्त ! तानि खलु अध्यवसानानि किं प्रशस्तानि भवन्ति ? किं वा अप्र होते हैं, उनमें से भी अनुपयोगवान नहीं जानते, नहीं देखते, जो उपयोग लगाए होते हैं, वे ही वैमानिक आहार्यमाण पुद्गलों को जानते हैं, देखते हैं
और आहार करते हैं। कहा है-'अनुत्तर देव सम्पूर्ण लोकनाडी को देखते हैं। इस वचन के अनुसार अनुत्तर वैमानिक सम्पूर्ण लोकनाडी को देखते हैं, अतएव वे मनोभक्ष्य आहार के योग्य पुद्गलो को जानते हैं, क्यो कि अवधिज्ञान विशुद्ध होता है और इन्द्रियपाटव भी खूथ विशुद्ध होता है ।
अब अध्यवमान विषयक चौथा द्वार कहते हैं
गौतमस्वामी-हे भगवन् ! नारकों के अध्यवसान अर्थात् अध्यवसाय कितने कहे गए हैं ?
भगवान्-हे गोतम ! नारकों के असंख्यात अध्यवसान कहे गए हैं।
गौतमस्वामी-हे भगवन् ! वे अध्यवसान क्या प्रशस्त होते हैं अथवा अप्रशस्त होते हैं ? થઈ શકતે. જેમાં પર્યાપ્ત હોય છે, તેમનાંમાંથી પણ અનુપગવાળા નથી જાણતા નથી દેખતા, જેણે ઉપયોગ કરેલે હેય છે, તે જ વૈમાનિક આહાર્યમાણ પુદ્ગલેને જાણે છે, દેખે છે અને આહાર કરે છે,
કહ્યું છે-“અનુત્તર દેવ સંપૂર્ણ લેકનાડીને દેખે છે, એ વચનાનુસાર અનુત્તર માં નિક સંપૂર્ણ લેકનાડીને દેખે છે, તેથી જ તેઓ મને ભક્ષ્ય આહારને પુદ્ગલેને જાણે છે, કેમ કે અવધિજ્ઞાન વિશુદ્ધ હોય છે અને ઇન્દ્રિય પાટવ પણ ખૂબ વિશુદ્ધ હોય છે.
હવે અધ્યવસાન વિષયક થા દ્વારને કહે છેશ્રી ગૌતમસ્વામી–ભગવાન નારકનાં અધ્યવસાન અર્થાત્ અધ્યવસાય કેટલા કહેલા છે? શ્રી ભગવાન હે ગૌતમ ! નારકનાં અસંખ્યાત અધ્યવસાન કહેલાં છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! તે અધ્યવસાન શું પ્રશસ્ત હોય છે અથવા અપ્ર. શરત હોય છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫