________________
प्रमेयबोधिनी टीका पद ३४ सू० २ नैरयिकादीनामाहारविषयकाभोगादिनिरूपणम् ८३७ वानव्यन्तरज्योतिष्का यथा नैरयिका उक्ता स्तथा वक्तव्याः, तथा च नैरयिकावधेरिव वानव्यन्तरज्योतिष्का यथा नैरयिकायुउक्तास्तथा वक्तव्याः; तथा च नैरथिकावधेरिव वान. प्यन्तरज्योतिष्कावधेरपि मनोभक्षित्वेऽपि तस्याहारपुद्गलानामविषयत्वात् तेऽपि न जानन्ति नापि पश्यन्ति केवलमाहारयन्त्येवेति भावः, 'वेमाणियाणं पुच्छा' वैमानिकानां प्रच्छा तथा च वैमानिकाः किम् आहार्यमाणपुद्गलान् जानन्ति पश्यन्ति आहारयन्ति ? किं वा न जानन्ति न पश्यन्ति आहारयन्ति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'अत्थेगइया जाणंति पासंति आहारति अस्त्येके-केचन वैमानिका जानन्ति पश्यन्ति आहारयन्ति, 'अत्थेगइया न जाणंति न पासंति आहारैति' अस्त्ये के-केचन वैमानिका न जानन्ति न पश्यन्ति केवल माहारयन्त्येव, गौतम स्तत्र कारण पृच्छति-'से केणटेणं भंते ! एवं बुच्चइ-वेमाणिया अत्थेगइया जाणंति पासंति आहारेति अत्थेगइया न जाणंति न पासंति आहारेंति ?' हे
और इन्द्रियपाटव का अभाव होते से नहीं देखते हैं । यह चौभंगी जानना चाहिए । इसी प्रकार की चौभंगी मनुष्यों की भी समझ लेना चाहिए।
वानव्यन्तरों और ज्योतिष्कों की वक्तव्यता नारकों के समान है। नारको के अवधि के समान वानव्यन्तरों और ज्योतिषकों का अवधि उनके आहार को विषय नहीं करता, अतएव वे जानते नहीं हैं और देखते भी नहीं हैं केवल आहार करते हैं,
गौतमस्वामी-हे भगवन् ! वैमानिक देव क्या आहार्यमाण पुदगलों को जानते हैं देखते हैं और आहार करते है ? अथवा नहीं जानते, नहीं देखते और आहार करते हैं ?
भगवान्-हे गौतम ! कोई-कोई वैमानिक जानते हैं, देखते हैं और आहार करते हैं।
गौतमस्वामी कारण पूछते हुए प्रश्न करते हैं-हे भगवान् ! किस हेतु से રહિત હોવાના કારણે મિથ્યાજ્ઞાની હોવાથી જાણતાં નથી અને ઇન્દ્રિય પાટવનો અભાવ હોવાથી દેખતાં પણ નથી.
આ ચતુર્ભાગી જાણવી જોઇએ. આ પ્રકારની ચતુગી મનુષ્યની પણ સમજી देवी ये. - વાનવ્યંતરો અને તિષ્કની વક્તવ્યતા નારકેની સમાન છે. નારકની અવધિનાં સરખી વાવ્યંતરો અને તિષ્કની અવધિ તેમનાં આહારને વિષય કરતાં નથી, તેથી જ તેઓ જાણતાં નથી, અને દેખતાં પણ નથી, કેવળ આહાર કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વૈમાનિક દેવ શું અહાયમાણ પુદ્ગલેને જાણે છે, દેખે છે, અને આહાર કરે છે ? અથવા નથી જાણતા, નથી દેખતા અને માહાર કરે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! કઈ-કઈ વૈમાનિક જાણે છે, દેખે છે અને આહાર કરે છે, કઈ-કઈ જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫