________________
प्रमेयबोधिनी टीका पद ३१ सू० १ अवधिविषयाद्वारगाथानिरूपणम् _ ७७ रूपिद्रव्याणि ज नाति, क्षेत्रापेक्षया अलोके लोकमात्राणि खण्डानि कालापेक्षयाऽसंख्येया अतीतानागता उत्सर्पिण्यवसर्पिणी:, भावापेक्षयाऽनन्तान् पर्यायान् जानाति, प्रतिद्रव्यं संख्येयानाम् असंख्येयानाश्च पर्यायाणां प्रत्ययात्, तेषु च सर्वजघन्यमध्यम सर्वोत्कृष्टेषु अवधिषु सर्वेजघन्यो मध्यमश्च देशावधिो ध्यः, सर्वोत्कृष्टस्तु परमावधिः सर्वावधिविज्ञेयः, तदनन्तरम् अवधेश्च क्षयवृद्धी वक्तव्ये, तथा च हीयमानः प्रवर्द्धमानश्चावधि वक्तव्यः, तत्र तथाविधसामानावेन पूर्वावस्थापेक्षया हानिमुपगच्छन् हीयमानकः, पूर्वावस्था पेक्षयैव यथायोगं प्रशस्। प्रशस्यतराध्यवसायभावेन अभिवद्धमानः प्रवर्द्धमानश्च व्यपदिश्यते, तदनन्तरं प्रतिपाती अप्रतिपाती चकारेण अनुक्तसमुच्चायकेन आनुगामिकोऽनानुगामिकश्चाचाहिए । सर्वोत्कृष्ट अवधि द्रव्य की अपेक्षा समस्त रूपी द्रव्यों को जानता है, क्षेत्र की अपेक्षा सम्पूर्ण लोक को और अलोक में लोक प्रमाण असंख्यात खंडों को जानता है, काल की अपेक्षा असंख्यात अतीत और अनागत उत्सर्पिणियाँ अवसर्पिणियों को जानता है तथा भाव की अपेक्षा अनन्त पर्यायों को जानता है, क्योंकि वह प्रत्येक द्रव्य की संख्यात-असंख्यात पर्यायों को जानता है।
सर्वजघन्य, मध्यम और सर्वोत्कृष्ट अवधि में से सर्व जघन्य और मध्यम अवधि देशावधि कहलाता है और सर्वोत्कृष्ट अवधि को परमावधि या सर्वावधि कहते हैं । तत्पश्चात् अवधिज्ञान के क्षय का और वृद्धि का कथन किया जाएगा अर्थात् होयमान और वर्धमान अवधि कहा जाएगा। जो अवधिज्ञान जिस परिमाण में उत्पन्न हुआ है, वह अनुकूल सामग्री न मिलने से जब घटता जाता है तो हीयमान कहलाता है और जो ज्ञान प्रशस्य और प्रशस्यतर अध्य. वसाय के कारण पहले की अवस्था से बढता जाता है, वह वर्धमान कहलाता है।
तत्पश्चात् प्रतिपाती अप्रतिपाती और 'च' शब्द के प्रयोग से आनुगामिक અને અલકમાં લેક પ્રમાણ અસંખ્યાત ને જાણે છે, કાળની અપેક્ષાએ અસંખ્યાત અતીત અને અનાગત ઉત્સપિણિયોને અવસર્પિણિયો જાણે છે તથા ભાવની અપેક્ષાએ અનન્ત પર્યાને જાણે છે, કેમકે તે પ્રત્યેક દ્રવ્યના સંખ્યાત-અસંખ્યાત પર્યાને જાણે છે. | સર્વ જઘન્ય, મધ્યમ, અને સર્વોત્કૃષ્ટ અવધિમાંથી સર્વ જઘન્ય અને મધ્યમ અવધિ દેશાવધિ કહેવાય છે. અને સર્વોત્કૃષ્ટ અવધિને પરમાવધિ અગર સર્વાવધિ કહે છે.
- ત્યાર પછી અવધિજ્ઞાનના ક્ષયનું અને વૃદ્ધિનું કથન કરાશે. અર્થાત્ હીયમાન અને વર્ધમાન અવધિ કહેવાશે.
જે અવધિજ્ઞાન જે પરિમાણમાં ઉત્પન્ન થયેલ છે, તે અનુકુલ સામગ્રી ન મળવાથી જયારે ઘટતા જાય છે તે હીયમાન કહેવાય છે. અને જ્ઞાન પ્રશસ્ત અને પ્રશરતતર અધ્યવસાયના ક રણે પહેલાની અવસ્થાથી વધતું જાય છે, તે વર્ધમાન કહેવાય છે.
તપશ્ચાત પ્રતિયાતી, અપ્રતિપાતી અને શબ્દના પ્રયોગથી આનુગામિક અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫