________________
प्रज्ञापनासूत्रे षण्णामेव श्रुतज्ञानप्रभृतीनां साकारपश्यन्ताशब्दवाच्यत्वं संभवति, उपयोगस्य तु यत्राकारः पूर्वोक्तस्वरूपः परिस्फुरति स बोधः साम्प्रतकालविषयो वा भवतु त्रिकालविषयो वा तत्र सर्वत्रैव प्रवर्तनात् साकारोपयोगस्थाष्टविधत्वमबसेयम्, एवं चक्षुर्दर्शनाचक्षुर्दर्शनावधिदर्शन केवलदर्शनभेदेन अनाकारोपयोगस्य चतुर्विधत्वेऽपि अनाकारपश्यन्ताया त्रिविधत्यमेवावगन्तव्यम्, अचक्षुदर्शनस्यानाकारपश्यन्ताशब्दवाच्यत्वाभावात्, यतः पूर्वमनाकारपश्यन्तायाः प्ररूपणे प्रकृष्टविशिष्टपरिस्फुटरूपेक्षणस्योक्तत्वेन अचक्षुर्दर्शने परिस्फुटरूपेक्षणा भावात् , नहि कश्चिद विपश्चित् प्रमाता चक्षुर्वत्र तदन्येन्द्रियमनोभिः परिस्फुटं समीक्षते कदाचित् , अतएव अचक्षुर्दर्शनस्यानाकारपश्यन्ताशब्दव्यपदेश्यत्वासंभवेन त्रिविधैवानायथायोग्य अतीत और अनागत भादों के परिच्छेदक होते हैं इस प्रकार श्रुतज्ञात आदि छह ही साकार पश्यन्ता शब्द के वाच्य हो सकते हैं। परन्तु सारोपयोग के विषय में ऐसा नहीं कहा जा सकता। जिस ज्ञान में आकार विशेष का बोध हो वह चाहे त्रैकालिक बोध हो अथवा वर्तमान कालिक बोध हो, उसे साकारोपयोग कहते हैं । इसी कारण साकारोपयोग आठ का प्रकार कहा है।
इसी प्रकार चक्षुदर्शन, अचक्षुदर्शन, अवधिदर्शन और केवलदर्शन के भेद से अनाकारोपयोग चार प्रकार का है, परन्तु अनाकार पश्यन्ता के तीन हो भेद हैं, क्योंकि अचक्षुदर्शन अनाकार पश्यन्ता में परिगणित नहीं है । पहले अनाकार पश्यन्ता का स्वरूप बतलाते हुए कहा है कि जिसमें विशिष्ट परिस्फुट रूप देखा जाय वही अनाकारपश्यन्ता हैं, मगर :अचक्षुदर्शन में यह लक्षण घटित नहीं होता है । कोई भी बुद्धिमान प्रमाता चक्षु की तरह अन्य इन्द्रियों या मन से परिस्फुट ईक्षण नहीं करता। इस कारण अचक्षुदर्शन अनाकार पश्यन्ता शब्द का वाच्य नहीं हो सकता, अतएय अनाकार पश्यन्ता के तीन ही भेद એ પ્રકારે શ્રુતજ્ઞાન આદિ છે જ સાકાર પશ્યન્તા શબ્દના વાચ્ય થઈ શકે છે. પરંતુ સાકરે પ્રયોગના વિષય એમ નથી કહેવાતુ. જે જ્ઞાનમાં આકાર-વિશેષને બંધ થાય, તે પછી શૈકાલિક બંધ હોય અથવા વર્તમાન કાલિક બંધ હોય, તેને સાકારો પગ કહે છે, એ જ કારણે સાકારોપયોગ આઠ પ્રકારના કહ્યા છે.
એ જ પ્રકારે ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શનના ભેદથી અનાકારે પગ ચાર પ્રકાર છે, પરંતુ અનાકાર પશ્યન્તાના તે ત્રણ જ ભેદ છે, કેમ કે અચક્ષુદર્શન અનાકાર પશ્યન્તામાં પરિગણિત નથી, પહેલાં અનાકાર પશ્યન્તાનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે જેમાં વિશિષ્ટ પરિક્રુટ રૂપ દેખાય તેજ અનાકાર પશ્યન્તા છે, પણ અચક્ષુદર્શનમાં આ લક્ષણ ઘટતું નથી. કોઈ પણ બુદ્ધિમાન પ્રમાતા આંખની જેમ અન્ય ઈન્દ્રિય અગર મનથી પરિફુટ ઈક્ષણ નથી કરતા. એ કારણે ચક્ષુદર્શન અનાકાર પશ્યન્તા શબ્દને વાચ્ય નથી થઈ શકતે, તેથી જ અનાકાર પશ્યન્તાના ત્રણ જ ભેદ થાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫