SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २८ सू० ९ ज्ञानवतो जीवानामाहारकत्वादिनिरूपणम् ६८९ भवन्ति अपि तु पञ्चेन्द्रिया एव भवन्ति, येषामेव भाषामनःपर्याप्तिः सम्भवति तेषामेव तत्प र्याप्त्यपर्याप्तकत्वध्यपदेशो भवति न तदन्येषाम् , अत एवात्र भाषामन:पर्याप्त्यपर्याप्तिविषये बहुत्ये जीवेषु पञ्चेन्द्रियतिर्यग्योनिकेषु च भङ्गत्रयमुक्तम, संमच्छिमाणां पञ्चेन्द्रियतिर्यग्यो निकानां सदैव बहुत्येनोपलभ्यमानत्वात् तत्र एकस्यापि पश्चन्द्रियतिर्य योनिकस्य विग्रहगत्यनापनत्वदशायां 'सर्वेऽपि तायद भवेयुराहारकाः' इति प्रथमो भङ्गः १, एकस्यापि तस्य चिग्रहगत्यापनतयोपलभ्यमानत्यदशायाम्-'अ हारक श्वानाहारकश्च' इति द्वितीयो भङ्गः २, बहूनां विग्रहगत्यापनतयोपलभ्यपानत्वे 'आहारकाचानाहारकाच' इति तृतीयो भङ्गः ३, इति भावः, एवं जीवसमुच्चयेऽपि बोध्यम् किन्तु-'ने र इयदेवपणुएसु छन्भंगा' नैरयिकदेवतीन भंग कहने चाहिए, क्योंकि भाषामन:पर्याप्ति से अपर्याप्त एकेन्द्रिय और विकलेन्द्रिय नहीं होते, किन्तु पंचेन्द्रिय ही होते हैं। जिनमें भाषामन: पर्याप्तिका संभव हो, यही उसकी अपूर्णता की दशा में उससे अपर्याप्त कहे जाते हैं। जिनमें उस पर्याप्ति की संभावना ही नहीं, उन्हें उससे अपर्याप्त नहीं कहा जा सकता। इस कारण यहां भाषामनःपर्याप्ति से अपर्याप्त के विषय में, बहुत्व की विचक्षा में जीयों और पंचेन्द्रिय तियचों में तीन भंग कहे हैं, क्योंकि संमूर्छिम पंचेन्द्रिय तिर्यच सदैव बहुत संख्या में पाए जाते हैं । जब एक भी पंचेन्द्रिय तिर्यंच विग्रहगति समापन्न नहीं होता, उस अवस्था में सभी आहारक होते हैं, यह प्रथम भंग है। जब एक विग्रहगतिसमापन्न होता है तब बहुत आहारक और एक अनाहारक यह दूसरा भंग होता हैं । जब बहुत जीव विग्रहगतिसमापन्न होते हैं, तब बहुत आहारक और बहुत अनाहारक यह तीसरा भंग घटित होता है। इसी प्रकार समुच्चय जीव में भी समझना चाहिए । किन्तु नारकों, देवों મનઃપયપ્તિથી અપર્યાપ્ત માં અને પંચેન્દ્રિય તિયામાં ત્રણ ભંગ કહેવા જઈએ કેમ કે ભાષામનઃર્યાપ્તિથી અપર્યાપ્ત એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય નથી હોતા, પણ પંચેન્દ્રિય જ હોય છે. જેમનામાં ભાષામન:પર્યાપ્તિને સંભવ હૈય, તેજ તેની અપૂ. ર્ણતાની દશામાં તેનાથી અપર્યાપ્ત કહેવાય છે, જેમનામાં તે પર્યાપ્તિની સંભાવના જ નથી તેમને તેનાથી અપર્યાપ્ત નથી કહી શકાતા એ કારણે અહીં ભાષામનઃ પર્યાપ્તિ-અપથપ્તના વિષયમાં બહત્વની વિરક્ષામાં છે અને પંચેન્દ્રિય નિર્યમાં ત્રણ ભંગ કહ્યા છે. કેમકે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ સદેવ ઘણુ સંખ્યામાં મળે છે. જ્યારે એક પણ પંચેન્દ્રિય તિર્યંચ વિગ્રહગતિ સમાપન નથી થતા. એ સમયે એ અવસ્થામાં બધા આહારક હોય છે. આ પ્રથમ ભંગ છે. જ્યારે એક વિગ્રહમતિ સમાપન્ન થાય છે ત્યારે ઘણા આહારક અને એક અનાહારક, આ બીજો ભંગ છે. જ્યારે ઘણા જીવ વિગ્રહગતિ સમાપન થાય છે. ત્યારે ઘણા આહારક અને ઘણા અનાહારક, આ ત્રીજો ભંગ ઘટે છે, એ પ્રકારે સમુચ્ચય માં પણ સમજવું જોઈએ, પણ નારકે, દે અને મનુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy