________________
प्रमेयबोधिनी टीका पद २८ सू० ९ ज्ञानवतो जीवानामाहारकत्वादिनिरूपणम् ६८७ स्थात्-कदाचिद् आहारको भवति स्यात् --कदाचिद् अनाहारको भवति, तथाच शरीरपर्याप्त्य. पर्याप्तकविषये एकत्वे सर्वत्र 'कदाचिदाहारकः कदाचिदनाहारकः' इति वक्तव्यम्, तत्र विग्रहगत्यापन्नोऽनाहारकः, उत्पातक्षेत्रापन्नस्तु शरीरपर्याप्तिपरिसमाप्तिं यावदाहारको बोध्यः, एघमिन्द्रियपर्याप्त्यपर्याप्तकविषये आनप्राणपर्याप्त्यपर्याप्तकविषये भाषामन:पर्याप्त्यपर्याप्तक विषये च प्रत्येक मेकत्वे 'कदाचिदाहारकः कदाचिदनाहारकः' इति वक्तव्यम्, बहुत्वे विशेषमाह-'उवरिल्लियासु चउसु अपज्जत्तीसु ने रइयदेव मणू से सु छब्भंगा' उपरितनीषु-अन्तिमासु शरीरापर्याप्तिप्रभृतिषु चतसृषु अपर्याप्तिषु प्ररूप्यमाणासु विषये नैरयिक देवमनुष्येषु प्रत्येक पूर्वोक्ताः षड्भङ्गा भवन्ति तत्र 'कदाचित् सर्वेऽपि अनाहारका एव' इति प्रथमो भङ्गः १, 'कदाचित्सर्वेऽपि आहारका एव' इति द्वितीयो भङ्गः २, 'कदाचित् कश्चिदेक आहारकः, एकोऽनाहारकः' इति तृतीयो भङ्गः ३, 'कदाचिदेक आहारको बहयोऽनाहारकाः' इति चतुर्थः
शरीरपर्याप्ति से अपर्याप्त जीव कदाचित् आहारक और कदाचित् अनाहारक होता है । इस प्रकार शरीरपर्याप्ति से अपर्याप्त जीय के विषय में, एकत्व की विवक्षा में सर्वत्र कदाचित् आहारक, कदाचित् अनाहारक ऐसा कहना चाहिए । अर्थात् जो विग्रहगति समापन्न होता है, वह अनाहारक होता है और जो उपपात क्षेत्र में आ पहुंचता है वह आहारक होता है । इमी प्रकार इन्द्रियपर्याप्ति से अपर्याप्तक के विषय में, श्वासोच्छ्वास पर्याप्ति से अपर्या प्तक के विषय में, और भाषामना पर्याप्ति से अपर्याप्तक के विषय में, एकत्य की विवक्षा से 'कदाचित् आहारक, कदाचित अनाहारक ऐसा कहना चाहिए। बहत्व की अपेक्षा से कुछ विशेषता है, वह इस प्रकार है-अन्त की चार अप. योप्तियों के विषय में नारक, देव, और मनुष्य में से प्रत्येक में पूर्वोक्त छह भंग होते हैं । वे इस प्रकार है- (१) कदाचित् सभी अनाहारक ही होते हैं (२) कदाचित् सभी आहारक ही होते हैं (३) कदाचित् एक आहारक और एक
શરીરપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ કદાચિત્ આહારક અને કદાચિત અનાહારક હોય છે. એ પ્રકારે શરીર પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવન વિષયમાં એકત્વની વિવક્ષામાં સર્વત્ર કદાચિત આહારક, કદાચિત્ અનાહ રક એમ કહેવું જોઈએ અર્થાત જે વિગ્રહગતિ માપન્ન હોય છે અને જે ઉપપતક્ષેત્રમાં આવી પહોંચે છે તે આહારક હોય છે. એ જ પ્રકારે ઈન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્તકના વિષયમાં શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્તકના વિષયમાં અને ભાષામનઃ પર્યાતિથી અપર્યાપ્તકના વિષયમાં એકત્વની વિવેક્ષાથી કદાચિત આહારક કદાચિત્ અનહારક એમ કહેવું જોઈએ, બહત્વની અપેક્ષાથી કાંઈક વિશેષતા છે, તે આ પ્રકારે છે-અન્તની ચાર અપર્યાપ્તિના વિષયમાં નારક, દેવ અને મનુષ્યમાંથી પ્રત્યેકમાં પર્વોક્ત છ ભંગ થાય છે. તે આ પ્રકારે-(૧) કદાચિત બધા આહારક હોય છે. (૨) કદાચિત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫