SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २८ सू० ८ सलेश्यादि जीवानामाहारकत्वादिनिरूपणम् ६६७ कतेषु चतुर्विशतिदण्डकप्रतिपाद्येषु जी वैकेन्द्रियवर्जः-समुच्चयजीवान् पृथिवीकायिकाद्ये केन्द्रियान-पञ्च च वर्जयित्वा त्रिकभङ्गः-प्रत्येक भङ्गत्रयं पूर्वोक्तरीत्या वक्तव्यम् , तथा च देवेष्वपि लोभकपायिषु भङ्गत्रयं बोध्यम् : तेषां लोभवहुलतया पडू मङ्गासंभवात् लोभकपायिषु समुच्चयजीवेषु पृथिवी कायिकायेकेन्द्रियपञ्चसु च प्रत्येकम् ‘आहारका अपि अनाहारको अपि' इत्येवमेक एव भङ्गो बोध्यः, 'अकसाई जहा णो सण्णी णो असण्णी' अषायिणो यथा नो संज्ञि नोऽसंज्ञिनः प्रतिपादितास्तथा प्रतिपादनीयाः तथा च प्रकषायिणोऽपि मनुष्याः सिद्धाश्च भवन्ति तत्र मनुष्या उपशान्तकषायादयोऽवसेया::, तदन्येषां सकषायित्वात् , अत एतेषामपि अकपा यिणां समुच्चयजीवानां मनुष्याणां सिद्धानाञ्च मध्ये समुच्चयजीवे मनुष्ये च प्रत्येकम् एकत्वे 'कदाचिद् आहारकः कदाचिद् अनाहारकः' इति एकएव भङ्गः, सिद्ध पुनः 'अनाहारक एव' इति, बहुत्ये तु जीवेषु 'आहारका अपि अनाहारका अपि' इति, केवलिनामा. मिवाय दूसरों में, समुच्चयजीव और एकेन्द्रिय को छोडकर तीन भंग होते हैं। उनका कथन पूर्ववत् ही है । इस प्रकार लोभकषापी देवों में भी तीन भंग होते हैं, क्योंकि उनमें लोभ की बहुलता होने से छह भंग का संभव नहीं हैं। लोभकषायी समुच्चयजीवों में और पृथिवीकायिक आदि पांच एकेन्द्रियों में से प्रत्येक में 'बहुत आहारक और बहुत अनाहारक' यह एक भंग ही समझना चाहिए। अकषायी का प्रतिपादन वैमा ही है जैसा नो संज्ञी-नो असंज्ञी का प्रतिपादन किया गया है । अकषायी मनुष्य और सिद्ध ही होते हैं, मनुष्यों में उपशान्त कषाय आदि हो अकषायी होते हैं, उनके अतिरिक्त सकषाय होते हैं। अतएव उन सकषायी समुच्चय जीवों, अनुष्यों और सिद्धों में से समुच्चय जीय में और मनुष्य में, एकत्व की विवक्षा में 'कदाचित् एक आहारक और एक अनाहारक' यही एक भंग होता है । सिद्ध में 'अनाहारक ही' यह भंग पाया जाता है । बहुवचन की विवक्षा में, जीवों में बहुत आहारक और बहुत નારકના સિવાય બીજામાં સમુચ્ચય જીવ અને એ કેન્દ્રિયના સિવાય ત્રણ ભંગ થાય છે. તેમનાં કથન પૂર્વ પ્રમાણે જ છે. એ પ્રકારે લેભકષાયી દેવામાં ત્રણ ભંગ થાય છે. કેમકે તેમનામાં લેભની બહલતા હોવાથી છે ભંગને સંભવનથી હોતે. લેભ કષ યો સમુચ્ચય જીમાં અને પૃથ્વીકાયિક આદિ પાંચ એ કેન્દ્રિમાંથી પ્રત્યેકમાં “ઘણા આહારક અને ઘણા અનાહારક આ એક ભંગ સમજવું જોઈએ. અકષાયીનું પ્રતિપાદન તેવું જ છે જેવું નો સંસી–ને અસંડીનું પ્રતિપાદન કરેલું છે. અકષાયી મનુષ્ય અને સિદ્ધ જ હોય છે. મનુષ્યમાં ઉપશાન્ત કષાય આદિ જ કષાયી હોય છે, તેમના સિવાય સકષાય હાય છે. તેથી જ તે કષાયી સમુચ્ચય જીવે, મનુષ્ય અને સિદ્ધોમાંથી સમુચ્ચય જીવમાં અને મનુષ્યમાં, એકત્વની વિરક્ષામાં “કદાચિત્ એક આહારક અને એક અનાહારક, આ એકજ ભંગ થાય છે. સિદ્ધમાં અનાહારક જ, આ ભંગ મળી આવે છે. બહુવચનની વિવિક્ષામાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy