________________
प्रमेयबोधिनी टीका पद २८ सू० ८ सलेश्यादि जीवानामाहारकत्वादिनिरूपणम् ६६५ विग्रहगत्यापनस्यानुपलभ्यमानत्वादिति प्रथमो मङ्गः १, कदाचिद सर्वेऽपि अनाहारका एव भवन्ति' एकस्यापि क्रोधकषायिणो देवस्य आहारकस्यानुपलभ्यमानत्वात् प्रकृते माना धुदयरहितस्यैव क्रोधोदयस्य विवक्षितत्वेन कदाचित् क्रोधकषायिणो देवस्य सर्वथाऽपि आहारकस्याभाव इति द्वितीयो भङ्गः २, एवम् 'कदाचिदेक आहारकः, एकोऽनाहारक.' ३ इति तृतीयो भङ्गः, 'कदाचिदेक आहारको बहवोऽनाहारकाः ४' इति चतुर्थः, कदाचिद् बहब आहारका एकोऽनाहारकः ५ इति पञ्चमः, कदाचिद् बहब एव आहारकाश्च अनाहारकाश्च ६' इति षष्ठो भङ्गोऽयसेयः, मानकषायिषु मायाकपायिषु च जीवादिषु एकत्ये पूर्वोक्तरीत्यैव बोध्यम् , बहुत्वे पुनर्विशेषमाह-'माणकसाईसु मायाकसाईसु य देवनेरइएसु हैं-(१) सभी क्रोधकषायी देव आहारक ही होते हैं, यह प्रथम भंग है । जब कोई भो क्रोध कषायी देव विग्रहगति-समापन्न नहीं होता तब यह भंग घटित होता है । (२) कदाचितू सभी-अनाहारक ही होते हैं, यह दूसरा भंग है । जब कोई भी क्रोध कषायी देव आहारक नहीं पाया जाता तब यह भंग होता है । यहाँ मान आदि के उदय से रहित ही क्रोध का उदय विवक्षित है, इस कारण क्रोध कषायी आहारक देय का अभाव संभव है। (३) कदाचित् एक आहारक, एक अनाहारक, यह तीसराभंग है। (४) कदाचित् एक आहारक, बहुत अनाहारक, यह चौथा भंग है। (५) कदाचित् बहुत आहारक, एक अनाहारक, यह पांचवां भंग है और (६) कदाचित् बहुत आहारक, बहुत अनाहारक, यह छठा भंग है। ये तब भंग सुगम ही हैं। ___ मान कषायी और मायाकषायी जीवादि में एकत्व की अपेक्षा से पूर्वोक्त रीति से ही समझना चाहिए, बहुत्व की विवक्षा से जो विशेषता है, उसे कहते
(૧) બધા ફોધકષાયી દેવ આહારક જ હોય છે. આ પ્રથમ ભંગ છે. જ્યારે કઈ પણ કોકવાયી દેવ વિડગતિ સમાપન નથી હતા ત્યારે આ ભંગ ઘટિત થાય છે.
(૨) કદાચિત્ બધા અનાહારકજ હોય છે, આ બીજો ભંગ છે. જ્યારે કેઈ પણ ક્રોધકવાયી દેવ આહારક નથી મળી આવતા ત્યારે આ ભંગ થાય છે. અહીં માન અદિન ઉદયથી રહિત-જ ક્રોધને ઉદય વિવક્ષિત છે, એ કારણે કોઇકષાય આહારક દેવનો અભાવ સંભવિત છે,
(3) ४ायित् से माइ।२४, मे मना२४ मा त्रीने म छे. (४) यित् से આહારક, ઘણા અનાહારક આ ચે ભંગ છે, (૫) કદાચિત્ ઘણું આહારક, ઘણા અનાહારક, આ પાંચમે ભંગ છે અને (૬) કદાચિત્ ઘણું આહારક, ઘણું અનાહારક. આ છો ભંગ આ બધા ભંગ સુગમજ છે,
માનકષાયી અને માયાકષાયી જીવાદિમાં એકની અપેક્ષાથી પૂર્વોક્ત રીતિથી જ સમજવું જોઈએ, બહત્વની વિવેક્ષાથી જે વિશેષતા છે, તેને કહે છે, માનકષાયી અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫