________________
प्रज्ञापनास्त्रे ॥१॥ ओज आहारा जीवाः सर्वेऽपर्याप्तका ज्ञातव्याः । पर्याप्ताश्च रोमाहारे प्रक्षेपे भवन्ति भक्तव्याः ॥२॥ एकेन्द्रियदेवानां नैरयिकाणाश्च नास्ति प्रक्षेपाहारः । शेषाणां जीवानां संसारस्थानां प्रक्षेपः ॥३॥ रोमाहारा एकेन्द्रियास्तु नैरयिकसुरगणाश्चैव । शेषाणामाहारो रोमभिः प्रक्षेपेणैव । ४॥ ओज आहारा मनो भक्षिणश्च सर्वेऽपि सुरगणा भवन्ति । शेषा भवन्ति जीवाः लोमभिः प्रक्षेपकैश्चैव ॥५॥ इति । ___ अथ कस्तायद् आहार आभोगनिर्वर्तितः. कोवाऽनाभोगनिर्वर्तितो भवति ? इति चेद त्रोच्यते-देवानामाभोगनिर्वर्तित ओज आहारः, स नापर्याप्तावस्थायां बोध्यः, लोमाहारो. ऽपि अनाभोगनिवर्तितः, स च पर्याप्तावस्थायाम् , आभोगनिवर्तितो मनोभक्षणलक्षणः, स च पर्याप्तावस्थायां देवानामेव नेतरेषाम् , सर्वेषामपि अना भोगनिर्वर्तित आहारोऽपर्याप्ता है। केवल कर के किया जाने वाला आहार प्रक्षेपाहार कहलाता है ॥१॥ सभी अपर्याप्त जीव ओजाहारी होते हैं । परन्तु पर्याप्त जीवों के रोमाहार और कवला. हार की भजना समझनी चाहिए ॥२॥ एकेन्द्रिय जीवों और देवों में प्रक्षेपाहार -कवलाहार नहीं होता। शेष सब संसारी जीवों का कवलाहार होता है ॥३॥ एकेन्द्रिय और नारक जीव तथा असुरकुमार गणों का रोमाहार होता है। शेष का आहार रोमाहार और प्रक्षेपाहार होता है ॥४॥ सभी देव ओजाहारी और मनोभक्षी होते हैं। शेष जोच रोमाहारी और कवलाहारी होते हैं ॥६॥ __कौन-सा आहार आभोगनिर्तित होता है और कौन-सा अनाभोगनि पतित होता हैं इसका कथन किया जाता है-देवों का अनाभोगनिर्वतित आहार ओजाहार होता है और यह अपर्याप्त अवस्था में होता है। लोमाहार भी अनाभोगनिवत्तित होता है। यह पर्याप्त अवस्था में होता है। मनोभक्षण रूप आहार आभोगनिर्वर्तित होता है। यह देयों को ही पर्याप्त अवस्था में કરીને કરેલ આહાર પ્રક્ષેપાહાર કહેવાય છે. ૧ બધા અપર્યાપ્ત જીવ એજાહારી હોય છે અને પર્યાપ્ત જેના માટે રામાહાર અને કવલહારની ભજના સમજવી જોઈએ છે ૨ એકેન્દ્રિય છે અને દેશમાં પ્રક્ષેપાહાર-કલાહાર નથી હોતા. શેષ બધા સંસારી જીને કલાહાર હોય છે. ૩ એકેન્દ્રિય અને નારક જીવ તથા અસુરકુમાર ગણીને માહાર હોય છે. બાકીનાને અહાર માહાર અને પ્રક્ષેપાહાર હોય છે. આ બધા દેવ એજાહારી અને મનેભક્ષી હોય છે. શેષ જીવ માહારી અને કલાહારી હોય છે. જે ૫ છે
ક આહાર આગનિવર્તિત થાય છે અને કયે આહાર અનાગનિવર્તિત થાય છે, એનું કથન કરાય છે–દેવેને આભેગનિવર્તિત આહાર એ જાહાર હોય છે. અને તે અપર્યાપ્તાવસ્થામાં થાય છે. માહાર પણ અનાગનિવર્તિત થાય છે. તે પર્યાપ્તાવસ્થામાં થાય છે. મને ભક્ષણ રૂપ આહાર આભેગનિવર્તિત હોય છે. તે દેવને જ પર્યાપ્તાવસ્થામાં હોય છે, અન્ય કોઈ ને નથી હોતું. અપર્યાપ્તાવસ્થામાં બધા જ આહાર અનાગનિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫